SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. કર્મોનો નિરોધ કરી શકાય છે- આવું ચિંતન સંવ ભાવના છે. ૯. તપ દ્વારા કર્મનો ક્ષય કરી શકાય છે- આવું ચિંતન ત ભાવના છે. ૧૦. મુક્તિનો માર્ગ ધર્મ છે- આવું ચિંતન ધર્મ ભાવના છે. ૧૧. લોક પુરુષાકૃતિવાળો છે- આવું ચિંતન લોક ભાવના છે. ૧૨. બોધિદુર્લભ છે- આવું ચિંતન બોધિદુર્લભ ભાવના છે. આમ બાર ભાવનાઓ છે. (૬૮, ૬૯, ૭૦) ७१. मैत्री सर्वत्र सौहार्द, प्रमोदो गुणिषु स्फुरेत् । करुणा कर्मणार्तेषु, माध्यस्थ्यं प्रतिगामिषु ।। – ૧. તમામ જીવ મારા સુહૃદ છે- આવું ચિંતન મૈત્રીભાવના છે. ૨. ગુણી વ્યક્તિઓ પ્રત્યે અનુરાગ થવો એ પ્રમાદ ભાવના છે. ૩. કર્મો થકી આર્ત બનેલા જીવ દુઃખથી મુક્ત બને એવું ચિંતન કરુણાભાવના છે. ૪. પ્રતિકૂળ અથવા વિપરીત વૃત્તિવાળા લોકો પ્રત્યે ઉપેક્ષા રાખવી એ માધ્યસ્થ ભાવના છે. આ ચાર ભાવનાઓના યોગથી ભાવનાઓ સોળ (૧૨ + ૪) થાય છે. (૭૧) ૭૨. સંગા: સ્થિરતાં યાન્તિ, ચિત્ત પ્રક્ષાલમૃ∞તિ 1 वर्धते समभावोऽपि, भावनाभिर्ध्रुवं नृणाम् ।। આ ભાવનાઓ થકી સંસ્કાર સ્થિર બને છે, ચિત્ત પ્રસન્ન બને છે અને સમભાવની વૃદ્ધિ થાય છે. (૭૨) Jain Education International ७३. भावनाभिर्विमूढाभिः, भावितं मूढतां व्रजेत् । चित्तं ताभिरमूढाभिः, भावितं मुक्तिमर्हति ।। મોહયુક્ત ભાવનાઓથી ભાવિત ચિત્ત મૂઢ બને છે અને મોહરહિત ભાવનાઓથી ભાવિત થઈને તે મુક્તિ પામે છે. (૭૩) સંબોધિ ૧૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy