________________
આત્મા દ્વારા આત્માની પ્રેક્ષાને ધર્મધ્યાન કહેવામાં આવે છે. પ્રેક્ષા જ્યારે ઉત્કૃષ્ટ ભૂમિ ઉપર પહોંચી જાય છે ત્યારે શુક્લ ધ્યાન કહેવાય છે. (૫૫)
૧૬. વ્યાધિમધમુપધિષ્ય, સંમતિ યત્નતિઃ |
समाधिं लभते प्रेक्षाध्यानसिद्धिपरायणः ।। પ્રેક્ષાધ્યાનની સિદ્ધિમાં પરાયણ વ્યક્તિ વ્યાધિ, આધિ અને ઉપાધિનું પ્રયત્નપૂર્વક અતિક્રમણ કરીને સમાધિ પામે છે. (૫૬)
૧૭. યો યમુનિ તેરઘેર્યા નાચતે |
स्थैर्यं सम्यक् गते काये, आस्रवः प्रतनुर्भवेत् ।। કાયોત્સર્ગ અને કાયમુર્તિ દેહની સ્થિરતા માટે છે. કાયા સારી રીતે સ્થિર થવાથી આસ્રવ પાતળો પડી જાય છે. (૫૭)
५८. श्वासादीनां च संप्रेक्षा, मनःसंयममाव्रजेत् ।
ऐकाग्रये सघने जाते, ध्यानं स्यानिर्विकल्पकम् ।। શ્વાસ વગેરેની સંપ્રેક્ષા થકી મનનો સંયમ પ્રાપ્ત થાય છે. મનની એકાગ્રતા સઘન થવાથી નિર્વિકલ્પ ધ્યાન સિદ્ધ થઈ જાય છે. (૫૮)
५९. अध्यवसायो सूक्ष्मा चित्त्, लेश्या भावः ततः स्फुटम् ।
પિત્ત પૂનરાવર્લ્સ, રૂમ ચૈતન્યમૂમયઃ || અધ્યવસાય સૂક્ષ્મ ચેતના છે. વેશ્યા અથવા ભાવની ચેતના તેનાથી પ્રસ્તુટ-વ્યક્ત છે. સ્થૂળ શરીરમાં કામ કરનાર ચેતના ચિત્ત છે. આ ચૈતન્યની ભૂમિકાઓ છે. (૫૯)
૬૦. મન:પ્રવર્ત ચિત્ત, વાણીનિયમન્ !
प्रशस्तेऽध्यवसाये तु, प्रशस्ताः स्युरिमे समे ।। ચિત્ત મનનું પ્રવર્તક છે. તે વાણી અને શરીરનું નિયામક છે. અધ્યવસાય પ્રશસ્ત થતાં આ બધું પ્રશસ્ત બની જાય છે. (૬૦)
સંબોધિ - ૧૯૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org