________________
૪૨. વિજ્ઞહાતિ શરીર યો, ધર્મચિન્તનપૂર્વમ્ | अनासक्तः स प्राप्नोति, स्वर्गं गतिमनुत्तराम् ।।
જે ધર્માંચિંતનપૂર્વક શરીરને છોડે છે તે અનાસક્ત વ્યક્તિ સ્વર્ગ અને ક્ર્મશઃ અનુત્તર ગતિ-મોક્ષને પ્રાપ્ત કરે છે. (૪૧)
૪૨. અવ્યુત્તમસંહનનવતાં પૂર્વવિલાં મવેત્ । शुक्लस्यद्वयमाद्यन्तु, स्याच्च केवलिनोऽन्तिमम् ।।
શુક્લ ધ્યાનના પ્રથમ બે પ્રકાર (પૃથકત્વ-વિતર્ક-સવિચાર તથા એકત્વ-વિતર્ક-અવિચાર) ઉત્તમ સંહનનવાળા તથા પૂર્વધરોમાં જોવા મળે છે. બાકીના બે પ્રકારકેવળજ્ઞાનીમાં જોવા મળે છે. (૪૨)
૪૨. સૂક્ષ્મોિપ્રતિપાતી, સમુચ્છિન્નવિસ્તથા । क्षपयित्वा हि कर्माणि, क्षणेनैव विमुच्यते ।।
સૂક્ષ્મક્રિય-અપ્રતિપાતી તથા સમુચ્છિન્નક્રિય-શુક્લ ધ્યાનના આ બે અંતિમ તફાવતોમાં વર્તમાન કેવલી કર્મોનો ક્ષય કરીને પળમાત્રમાં મુક્ત થઈ જાય છે. (૪૩)
The "
છદ્મસ્થનું ચિત્ત એક વિષયમાં અંતર્મુહૂર્ત સુધી જ સ્થિર રહે છે, પછી તે બીજા વિષયમાં ચાલ્યું જાય છે. (૪૪)
૪.
૪૪. અન્તર્મુહૂર્તમાત્રગ્ધ, ચિત્તમેવાત્ર તિવ્રુતિ । छद्मस्थानां ततश्चित्तं, वस्त्वन्तरेषु गच्छति ।।
નાં ચાર અંગ છે- ધ્યાતા, ધ્યાન, ધ્યેય, અને સમાધિ. જેનો આત્મા સ્થિત હોય છે તે ધ્યાતા ધ્યાન કરનાર હોય છે. મનની એકાગ્રતાને ધ્યાન કહેવામાં આવે છે. વિશુદ્ધ આત્માપરમાત્મા ધ્યેય છે અને તેનું ફળ સમાધિ છે. (૪૫)
Jain Education International
स्थितात्मा भवति ध्याता, ध्यानमैकाग्रयमुच्यते । ध्येय आत्मा विशुद्धात्मा, समाधिः फलमुच्यते ।।
સંબોધિ . ૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org