________________
ર૧. હિંસાધર્મસિદ્ધી, વિવેએ નામ કુષ્યઃ |
तेन वत्स ! मया धर्मः घोरोऽसौ प्रतिपादितः ।। અહિંસાધર્મની સંસિદ્ધિ-સાધનામાં વિવેક હોવો અત્યંત દુષ્કર છે. હે વત્સ ! એ જ દૃષ્ટિએ ધર્મને મેં ઘોર કહ્યો છે. (૨૫)
૨૬. નાછિત વત્સ!ાર સંવત્તેશ ]
नार्तध्यानदशां प्राप्तं, तपो ममास्ति सम्मतम् ।। હે વત્સ! મેં એ તપનું જ અનુમોદન કર્યું છે કે જેમાં ન અજ્ઞાન સંવલિત (યુક્ત) ચેષ્ટાઓ છે કે ન સંશ્લેષ છે અને ન તો આર્તધ્યાન છે. (૨૬).
ર૭. ત્રિયાળાં મનસ, વિષયેચ્ચો રિવર્તનમ્ |
स्वस्मिन् नियोजनं तेषां, प्रतिसंलीनता भवेत् ।। ઈન્દ્રિય અને મનનું વિષયોથી નિવર્તન તથા પોતપોતાના પરિઘમાં તેમનું નિયોજન એ પ્રતિસલીનતા છે. (૨૭)
૨૮. વિશુ કૃાતોષi, Vત્તિ વિધીતે |
માતોવન મવેષ, ગુઃ પુઃ પ્રકાશનમ્ | કરેલા દોષોની શુદ્ધિ માટે જે ક્રિયા- અનુષ્ઠાન કરવામાં આવે છે તેને પ્રાયશ્ચિત્ત કહે છે. ગુરુ સમક્ષ પોતાના દોષોનું નિવેદન કરવું એ આલોચના છે. (૨૮)
२९. प्रमादादशुभं योगं, गतस्य च शुभं प्रति ।
क्रमणं जायते तत्तु, प्रतिक्रमणमुच्यते ।। પ્રમાદવશ અશુભ યોગમાં જવાથી પુનઃ શુભ યોગમાં પાછા વળવું તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૨૯)
૨૦. અસ્પૃસ્થાને નમશ્નો, મત્તિ: શુકૂષi ઃ |
ज्ञानादीनां विनयनं, विनयः परिकथ्यते ।। ગુરુ વગેરે વડીલોના આગમન વખતે ઊભા થવું, નમસ્કાર કરવા. ભક્તિ-શુશ્રુષા કરવી અને જ્ઞાન વગેરેનું બહુમાન કરવું તે વિનય છે. (૩૦)
સંબોધિ - ૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org