SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧. હિંસાધર્મસિદ્ધી, વિવેએ નામ કુષ્યઃ | तेन वत्स ! मया धर्मः घोरोऽसौ प्रतिपादितः ।। અહિંસાધર્મની સંસિદ્ધિ-સાધનામાં વિવેક હોવો અત્યંત દુષ્કર છે. હે વત્સ ! એ જ દૃષ્ટિએ ધર્મને મેં ઘોર કહ્યો છે. (૨૫) ૨૬. નાછિત વત્સ!ાર સંવત્તેશ ] नार्तध्यानदशां प्राप्तं, तपो ममास्ति सम्मतम् ।। હે વત્સ! મેં એ તપનું જ અનુમોદન કર્યું છે કે જેમાં ન અજ્ઞાન સંવલિત (યુક્ત) ચેષ્ટાઓ છે કે ન સંશ્લેષ છે અને ન તો આર્તધ્યાન છે. (૨૬). ર૭. ત્રિયાળાં મનસ, વિષયેચ્ચો રિવર્તનમ્ | स्वस्मिन् नियोजनं तेषां, प्रतिसंलीनता भवेत् ।। ઈન્દ્રિય અને મનનું વિષયોથી નિવર્તન તથા પોતપોતાના પરિઘમાં તેમનું નિયોજન એ પ્રતિસલીનતા છે. (૨૭) ૨૮. વિશુ કૃાતોષi, Vત્તિ વિધીતે | માતોવન મવેષ, ગુઃ પુઃ પ્રકાશનમ્ | કરેલા દોષોની શુદ્ધિ માટે જે ક્રિયા- અનુષ્ઠાન કરવામાં આવે છે તેને પ્રાયશ્ચિત્ત કહે છે. ગુરુ સમક્ષ પોતાના દોષોનું નિવેદન કરવું એ આલોચના છે. (૨૮) २९. प्रमादादशुभं योगं, गतस्य च शुभं प्रति । क्रमणं जायते तत्तु, प्रतिक्रमणमुच्यते ।। પ્રમાદવશ અશુભ યોગમાં જવાથી પુનઃ શુભ યોગમાં પાછા વળવું તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. (૨૯) ૨૦. અસ્પૃસ્થાને નમશ્નો, મત્તિ: શુકૂષi ઃ | ज्ञानादीनां विनयनं, विनयः परिकथ्यते ।। ગુરુ વગેરે વડીલોના આગમન વખતે ઊભા થવું, નમસ્કાર કરવા. ભક્તિ-શુશ્રુષા કરવી અને જ્ઞાન વગેરેનું બહુમાન કરવું તે વિનય છે. (૩૦) સંબોધિ - ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy