SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ દેહ ન તો અધર્મનું મૂળ છે અને ન તો ધર્મનું મૂળ છે. યોજક દ્વારા જે પ્રકારની યોજના કરવામાં આવે છે, એ જ રીતે તે ધર્મ કે અધર્મનું મૂળ બની જાય છે. (૧૯) ૨૦. नास्य शक्तिः परिस्फीता', विकारोद्दीपनं सृजेत् । तेनाऽसौ कृशतां नेयः, यावदुत्सहते मनः ।। વધેલી શારીરિક શક્તિ વિકારોનું ઉદ્દીપન ન કરે, જ્યાં સુધી મનનો ઉત્સાહ વધતો રહે- તે અમંગળનું ચિંતન ન કરે, ત્યાં સુધી શરીરને તપ દ્વારા કૃશ કરવું જોઈએ. (૨૦) २१. नात्मासौ शक्तिहीनानां, गम्यो भवति सर्वदा । योगक्षेमौ हि तेनास्य, कार्यावपि 'મુમુક્ષુના || શક્તિહીન મનુષ્યો માટે આત્મા ગમ્ય નથી હોતો, એ શાશ્વત સિદ્ધાંત છે. તેથી મુમુક્ષુ વ્યક્તિઓ માટે શરીરનું યોગક્ષેમ પણ કરણીય હોય છે. (૨૧) ૨૨: न केवलमसौ देहः, कृशीकार्यो विवेकिना । न च बृंहणीयोस्ति, मतं संतुलनं मम ।। મારો એવો અભિમત છે કે વિવેકી વ્યક્તિએ ન તો દેહને વધુ પડતો કૃશ કરવો કે ન તો વધુ પડતો સ્થૂળ થવા દેવો. દેહનું સંતુલન જ સૌથી સારી વાત છે. (૨૨) Jain Education International ૨૨. ફન્દ્રિયાળિ પ્રશાન્તાનિ, વિદ્ધેયુર્યથા ચથા । तथा तथा प्रवृत्तीनां, दैहीनां संयमो मतः ।। ઉપશાંત ઈન્દ્રિયો જેમ જેમ પ્રવૃત્ત થાય છે, તેમ તેમ જ મનુષ્યની દેહી-શારીરિક પ્રવૃત્તિઓ સંયત થતી જાય છે. (૨૩) ૨૪. વોષનિર્દયેટા, उपवासाद्युपक्रमाः । प्राणसंधारणायासौ, आहारो मम सम्मतः ।। દોષોને બહાર કાઢવા માટે ઉપવાસ વગેરે ઉપક્રમ જાણીતા છે. પ્રાણને ધારણ કરવા માટે આહાર પણ મને સ્વીકાર્ય છે. (૨૪) ૧. પરિસ્જિતા – વૃદ્ધિગતા સંબોધિ ૬ ૧૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy