________________
ભગવાને કહ્યું, વત્સ ! તેં મારા ધર્મનો કશો જ મર્મ સમજ્યો નથી. જે પુરુષ મર્મને નથી જાણતો તે સનાતન સત્યની હત્યા કરી દે છે. (૧૪)
૨. ન ધર્મો વેદ:તાર્થ, અસૌ સત્યોપત્તબ્ધયે |
न च सत्योपलब्धिः स्याद, अहिंसाभ्यासमन्तरा ।। ધર્મ શરીરને કષ્ટ આપવા માટે નથી, પરંતુ સત્યની ઉપલબ્ધિ માટે છે. અહિંસાનો અભ્યાસ કર્યા વગર સત્યની ઉપલબ્ધિ થતી નથી. (૧૫)
૨૬. ચેતના વિષયાસ, રિલાં સમનધાર્વતિ !
आत्मानं प्रति संहृत्य, तामहिंसापद नयेत् ।। જે ચેતના વિષયોમાં આસક્ત છે, તે હિંસા તરફ દોડે છે તેથી સાધક તે ચેતનાને આત્મા તરફ વાળીને તેને અહિંસામાં પ્રતિષ્ઠિત કરે છે. (૧૬)
૨૭. સતિ તેરે ક્રિયેડસ્મિન, તિ રેસિ વચ્ચત્તે |
ક્રિયાર્થી પ્રત્યેષ્ટા, ને તેવું વિસર્જનમ્ ! જ્યાં સુધી શરીર અને ઈન્દ્રિયો છે, જ્યાં સુધી મન ચંચળ છે, ત્યાં સુધી સ્વભાવતઃ ઈન્દ્રિયોના વિષય સારા લાગે છે અને તેમનો પરિત્યાગ સારો નથી લાગતો. (૧૭)
१८. अहिंसा) मया प्रोक्तं, आत्मसाम्यं चिराध्वनि ।
તાર્થ પ્રદુઃસ્થાનિ, સોઢવ્યાનિ મુમુક્ષુમઃ || સાધનાની ચિર પરંપરામાં મેં આત્મ-સાઓનું નિરૂપણ અહિંસાના વિકાસ માટે કર્યું છે. મુમુક્ષુ વ્યક્તિઓએ અહિંસાની સાધના દરમ્યાન જે કાંઈ દુઃખ પ્રાપ્ત થાય તે સહન કરવાં જોઈએ. (૧૮)
१९. न देहोऽधर्ममूलोऽसौ, धर्ममूलो न चाप्यसौ ।
योजितो योजकेनासौ, धर्माधर्मकरो भवेत् ।। ૧. પ્રકૃત્યા + ઈષ્ટ: - પ્રકૃત્યેષ્ટા
સંબોધિત ૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org