________________
૬. મોક્ષનો ઉપાય છે. આ શેયદૃષ્ટિ છે. (૪)
५. · बंधं पुण्यं तथा पापं, आम्रवः कर्मकारणम् ।
भवबीजमिदं सर्वं, हेयदृष्टिरसौ भवेत् ।। પુણ્ય, પાપ, બંધ અને કર્માગમનનો કારણભૂત આસ્રવ- આ તમામ સંસારનાં બીજ છે. આ હેયદષ્ટિ છે. (૫)
૬. નિરોધઃ કર્મળતિ , સંવરો નિર્ન તથા I
कर्मणां प्रक्षयश्चैषोपादेयदृष्टिरिष्यते ।। કર્મોનો નિરોધ કરવો એ સંવર છે અને કર્મોના ક્ષયથી થતી આત્મશુદ્ધિ નિર્જરા છે- આ ઉપાદેયદૃષ્ટિ છે. (૬)
૭. મૂઢ માત્મા વિત્ત, યો યોમિષ્યિતે |
मनोगुप्तिः समाधिश्च, साम्यं सामायिकं तथा ।। જે ચિત્ત આત્મલીન તથા અમૂઢ-મૂચ્છગ્રસ્ત નથી, તેને યોગી યોગ કહે છે. મનોગુમિ, સમાધિ, સામ્ય અને સામાયિક- આ તમામ યોગનાં જ રૂપ છે. (૭)
૮. તેવાચ મનનીધે, મને નિરોધનમ્
મન:તિyયો, સર્વે યોગો વિતીયતે || ધ્યાનની બે અવસ્થાઓ હોય છે : એકાગ્રતા અને નિરોધ. પ્રારંભિક દશામાં મનની એકાગ્રતા હોય છે અને અંતિમ અવસ્થામાં તેનો નિરોધ હોય છે. મનની સમિતિ- સમ્યક્ પ્રવર્તન અને સુમિનિરોધમાં તમામ યોગ સમાઈ જાય છે. (૮)
૨. મોક્ષે યોગના યોગઃ, સમધિર્યો ધ્યતે |
स तपो विद्यते द्वैधा, बाह्येनाभ्यन्तरेण च ।। જે આત્માને મોક્ષ સાથે જોડે તે યોગ કહેવાય છે. આત્મા અને મોક્ષનો સંબંધ સમાધિ સાથે હોય છે. તેથી સમાધિને યોગ કહેવામાં આવે છે. યોગ તપ છે. તેના બે પ્રકાર છે ? બાહ્ય તપ અને આવ્યંતર તપ. (૯)
સંબોધિ - ૧૮૨ Only
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org