________________
શેય-હેય-ઉપાદેય
मेघः प्राह છે. વુિં વિગ્ન દેયં સ્થા, ૩૫થગ્ર વિ વિમો !
शाश्वते नाम लोकेऽस्मिन्, किमनित्यञ्च विद्यते ।। મેઘ બોલ્યો, વિભો ! જોય શું છે ? હેય અને ઉપાદેય શું છે? આ શાશ્વત જગતમાં અશાશ્વત શું છે ? (૧).
भगवान् प्राह ૨. ધર્મતથાશ, નિશ્વ પુનિતથી !
जीवो द्रव्याणि चैतानि, ज्ञेयदृष्टिरसौ भवेत् ।। ભગવાને કહ્યું, ધર્મ, અધર્મ, આકાશ, પુગલ અને જીવ-પાંચ અસ્તિકાય તથા કાલ- આ છ દ્રવ્ય છે. આ શેયદષ્ટિ છે. (૨)
રૂ. નીવાડનીવી પુથપાપે, માસૂવઃ સંવરતથી !
निर्जरा बंधमोक्षौ च, ज्ञेयदृष्टिरसौ भवेत् ।। જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આ યષ્ટિ છે. (૩)
૪. માત્મા શાશ્વતો વંધક, તદુપયગ્ન વિદ્યતે |
अस्ति मोक्षस्तदुपायो, ज्ञेयदृष्टिरसौ भवेत् ।। ૧. આત્મા છે. ૨. આત્મા શાશ્વત છે. ૩. બંધ છે. ૪. બંધનો ઉપાય છે. ૫. મોક્ષ છે.
સંબોધિ - ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org