________________
જે પુરુષ પંચેન્દ્રિયનો વધ કરે છે, મહાઆરંભ-હિંસા કરે છે, મહાપરિગ્રહી હોય છે અને જે માંસાહાર કરે છે તે નરકમાં જાય છે. (૨૮)
ર૧. સાસંયમો નૂન, સંચમા સંયમતથા |
अकामनिर्जरा बाल-तपः स्वर्गस्य हेतवः ।। સ્વર્ગમાં જવાનાં ચાર કારણો છે : (૧) સરાગ સંયમઅવીતરાગનો સંયમ, (૨) સંયમસંયમ– અપૂર્ણ સંયમ, (૩) અકામ નિર્જરા- જેમાં મોક્ષનો ઉદ્દેશ ન હોય એવાં તપ દ્વારા થતી આત્મશુદ્ધિ અને (૪) બાળતપ- અજ્ઞાનીનું તપ. (૨૯).
૨૦. વિનીત કરતા વ, અત્યારશ્નપપ્રહઃ |
सानुक्रोशोऽमत्सरी स, जनो याति मनुष्यताम् ।। જે વિનીત અને સરળ હોય છે, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળો હોય છે, દયાળુ અને માત્સર્યરહિત હોય છે તે મૃત્યુ પછી મનુષ્યજન્મ પામે છે. (૩૦)
३१. मायाञ्च निकृतिं कृत्वा, कृत्वा चासत्यभाषणम् ।
कूटं तोलं च मानञ्च, जीवस्तिर्यग्गतिं व्रजेत् ।। તીર્થંચ- પશુ-પક્ષી વગેરેની ગતિમાં ઉત્પન્ન થવાનાં ચાર કારણો છે : (૧) કપટ, (૨) પ્રવંચના, (૩) અસત્ય ભાષણ અને (૪) ખોટું તોલમાપ. (૩૧)
રૂ. શુમાશુમા વર્મા, સંસારમનુવર્તત !
प्रमादबहुलो जीवोऽप्रमादेनान्तमृच्छति ।। પ્રમાદી જીવ શુભ અને અશુભ કર્મો દ્વારા સંસારમાં અનુવર્તન કરે છે અને અપ્રમાદી જીવ સંસારનો અંત કરી દે છે. (૩૨)
३३. बोधिमासाद्य जायन्ते, भवभ्रमपराङ्मुखाः ।
અવધિઃ પામે ઋષ્ટ, વોઃ સુવમનુત્તરમ્ | કેટલાક માણસો બોધિ પ્રાપ્ત કરીને સંસારભ્રમણથી પરાક્ષુખ બની જાય છે. અબોધિ પરમ કષ્ટ છે અને બોધિ અનુત્તર સુખ છે. (૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org