________________
અવ્રતીને સુમ, વ્રતા-વ્રતીને સુખ-જાગૃત અને સર્વવ્રતીને જાગૃત કહેવામાં આવે છે. (૨૩)
૨૪. વિમધપક્ષેડપિ પર્વે િવન |
ઘર્મપણે સ્થિતઃ તિ, ત્રિવિધ વિઘતે ગનઃ || પક્ષ ત્રણ હોય છે? (૧) અધર્મ પક્ષ, (૨) ધર્માધર્મ પક્ષ, (૩) ધર્મપક્ષ.
આ ત્રણ પક્ષમાં અવસ્થિત હોવાને કારણે પુરુષ પણ ત્રણ પ્રકારના હોય છે : (૧) અધર્મી, (૨) ધર્માધર્મી અને (૩) ધર્મી. (૨૪)
२५. हव्यवाहः प्रमथ्नाति, जीणं काष्ठं यथा धूवम् ।
तथा कर्म प्रमथ्नाति, मुनिरात्मसमाहितः ।। જેવી રીતે અગ્નિ જીર્ણ કાષ્ઠને ભસ્મ કરી નાખે છે, એ જ રીતે સમાધિયુક્ત આત્માવાળો મુનિ કર્મોને ભસ્મ કરી નાખે છે. (૨૫)
२६. कर्मानुभावतो जीवः, नानागतिषु गच्छति ।
परोक्षे द्वे प्रविद्येते, संशयस्तत्र जायते ।। કર્મોના અનુભાવથી જીવ નરક, તીર્થંચ, મનુષ્ય અને દેવ- આ ચારેય ગતિઓમાં પરિભ્રમણ કરે છે. તેમાં નરક અને સ્વર્ગ– એ બંને પરોક્ષ છે. પરોક્ષ વિશે સંશય પેદા થઈ જાય છે તેથી કહેવામાં આવ્યું કે- (૨૬) - ર૭. ના નામ નાસ્તીતિ, નૈવ સંજ્ઞા નિવેશ
स्वर्गोऽपि नाम नास्तीति, नैवं संज्ञा निवेशयेत् ।। નરક નથી'- એવી અવધારણા ન કરો. ‘સ્વર્ગ નથી'- એવી. અવધારણા ન કરો. (૨૭).
ર૮. પૂર્વેકિયવ વૃત્વા, મહામહિમ |
मांसस्य भोजनश्चापि, नरकं याति मानवः ।।
સંબોધિત ૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org