SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિએ સ્વાદ માટે ખાદ્ય પદાર્થોમાં વિવિધ પ્રકારના સંયોગ ન મેળવવા જોઈએ. આ સંયોજના દોષનું વર્જન કરીને તેણે ભોજન કરવું જોઈએ. (૧૪) १५. अप्रमाणं न भुञ्जीत, न भुञ्जीताप्यकारणम् । श्लाघां कुर्वन्न भुञ्जीत, निन्दन्नपि न चाहरेत् ।। મુનિએ પ્રમાણથી વધુ ન ખાવું, નિષ્કારણ ન ખાવું, સરસ ભોજનની પ્રસંશા કે નીરસ ભોજનની નિંદા કરતાં કરતાં ન ખાવું જોઈએ. (૧૫) मेघः प्राह ૬. ગાયત્તે યે પ્રિયન્ત તે, મૃતા પુનર્ભવન્તિ ૨ | તત્ર વુિં ગીવન શ્રેય, શ્રેયો વા મા ભવેત્ | મેઘ બોલ્યો, જેને જન્મ થાય છે તેનું મૃત્યુ થાય છે, જેનું મૃત્યુ થાય છે, તેનો પુનઃ જન્મ થાય છે આવા સંજોગોમાં જીવવું શ્રેય ગણાય કે મરવું ? (૧૬) भगवान् प्राह १७. संयमासंयमाभ्यां तु, जीवनं द्विविधं भवेत् । संयतं जीवनं श्रेयः, न श्रेयोऽसंयतं पुनः ।। ભગવાને કહ્યું, જીવન બે પ્રકારનું હોય છે- સંતજીવન અને અસંયમજીવન. સંતજીવન શ્રેય છે, અસંયમજીવન શ્રેય નથી. (૧૭) १८. सकामाकामभेदेन, मरणं द्विविधं स्मृतम् । सकाममरणं श्रेयः, नाऽकाममरणं भवेत् ।। મૃત્યુના બે પ્રકાર છે - સકામ મૃત્યુ (આત્મવિશુદ્ધિની ભાવનાયુક્ત) અને અકામ (આત્મવિશુદ્ધિની ભાવનાથી રહિત) મૃત્યુ. સકામ મૃત્યુ શ્રેય છે. અકામ મૃત્યુ શ્રેય નથી. (૧૮) સંબોધિ તા૧૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy