SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ आतके उपसर्गे च, जातायां विरतौ तनौ । ब्रह्मचर्यस्य रक्षायै, दयायै प्राणिनां तथा ।। नानारूपं तपस्तप्तुं, कर्मणां शोधनाय च । आहारस्य परित्यागं, कर्तुमर्हति संयतिः ।। અસાધ્ય રોગ, ભયંકર ઉપસર્ગ, શરીરમાં વિરક્તિ, બ્રહ્મચર્યની રક્ષા, જીવહિંસાથી વિરતિ, વિવિધ પ્રકારનાં તપ, અને કર્મના શુદ્ધીકરણ માટે મુનિએ ભોજનનો પરિત્યાગ કરવો ઉચિત છે. (૯, ૧૦) ૨૨. અત્પવારનાસ, વતૂચન્માનિ થયા ! માત્રામાન્ચ મુન્નાનો, મિતાહા મતિઃ || જે મુનિ અનાસક્ત ભાવે એક કે બે વખત ખાય છે, સંખ્યામાં અલ્પ વસ્તુઓ અને પ્રમાણમાં ઓછું ખાય છે તે મિતભોજી છે. (૧૧) ૨૨. નિતઃ સ્વાહો નિતાફ્રેન, વિષયાઃ સની પરે ! રસો યસ્થાન પ્રાપ્ત , સર તુમëતિ | જેણે સ્વાદને જીતી લીધો, તેણે તમામ વિષયોને જીતી લીધા. જેને આત્મામાં રસ-આનંદની અનુભૂતિ થઈ ગઈ એ જ પુરુષ રસઈન્દ્રિયવિષયોને જીતી શકે છે. (૧૨) રૂ. ન વામન્ હર તાવ, સંચારયેન્દ્ર શાનું ! दक्षिणाच्च तथा वामं, आहरन् मुनिरात्मवित् ।। આત્મવિદ્ મુનિએ ભોજન કરતી વખતે સ્વાદ માટે જમણા જડબાથી ડાબી તરફ તથા ડાબા જડબાથી જમણી તરફ ભોજનનો. સંચાર ન કરવો જોઈએ. (૧૩) १४. स्वादाय विविधान् योगान्, न कुर्यात् खाद्यवस्तुषु । संयोजनां परित्यज्य, मुनिराहारमाचरेत् ।। સંબોધિ ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy