SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ રીતે જે સાધકે આસવનો નિરોધ કરી લીધો હોય તે આ જીવાકુલ લોકમાં રહેવા છતાં, ભલે ચાલે કે ઊભો રહે, પાપ-મળને ગ્રહણ કરતો નથી. (૪) मेघः प्राह ". મેઘ બોલ્યો, પ્રભુ ! પહેલાં કે પછી ગમે ત્યારે એક દિવસ આ શરીરને છોડવાનું જ હોય તો સાધકે શા માટે ખાવું જોઈએ તે મને જણાવો. (૫) त्यक्तव्यो नाम देहोऽयं, पुरा पश्चाद् यदा कदा । तत् किमर्थं हि भुञ्जीत, साधको ब्रूहि मे प्रभो ! भगवान् प्राह ૬. Jain Education International ભગવાને કહ્યું, સાધકે ઊર્ધ્વલક્ષી બનીને ક્યારેય બાહ્ય વિષયોની આકાંક્ષા ન કરવી જોઈએ. માત્ર પૂર્વકર્મોના ક્ષય માટે જ આ શરીરને ધારણ કરવું જોઈએ. (૬) ૭. बहिस्तात् ऊर्ध्वमादाय, नावकांक्षेत् कदाचन । पूर्वकर्मविनाशार्थं, इमं देहं समुद्धरेत् ।। ૮. ભોજન વગર શરીર ટકતું નથી અને શરીર વગર ધર્મ થતો નથી, તેથી શરીરનો નિર્વાહ કરવા માટે સાધક ભોજન કરે તે ઇષ્ટ છે. (૭) विनाहारं न देहोऽसौ, न धर्मो देहमन्तरा । निर्वाहं तेन देहस्य, कर्तुमाहार इष्यते ।। व्रज्याक्षुत्शान्तिसेवा यै, प्राणसन्धारणाय च । संयमाय तथा धर्मचिन्तायै मुनिराहरेत् ।। મુનિ જ્યા-ગમનશક્તિ, ક્ષુધાશાંતિ, સંયમીસેવા, પ્રાણધારણ, સંયમયાત્રા તથા ધર્મચિંતન કરી શકે તેવી શક્તિ ટકાવી રાખવા માટે ભોજન કરે છે. (૮) સંબોધિ તા. ૧૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy