________________
३८. नवमासिकपर्याय, आत्मध्यानरतो यतिः ।
महाशुक्र-सहस्रार-तेजोलेश्यां व्यतिव्रजेत् ।। નવ માસનો દીક્ષિત આત્મલીન મુનિ મહાશુક્ર અને સહસાર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૮)
३९. दशमासिकपर्याय, आत्मध्यानरतो यतिः ।
आनतादच्युतं यावत्, तेजोलेश्या व्यतिव्रजेत् ।। દસ માસનો દીક્ષિત આત્મલીન મુનિ આનત, પ્રાણત, આરણ છે અને અચિત્ત દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૯)
૪૦. વિમાસતિ, માત્મધ્યાન તો યતિઃ |
ग्रैवेयकाणां देवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। અગિયાર માસનો દીક્ષિત આત્મલીન મુનિ નવ રૈવેયક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૪૦)
૪૨. વિશાસપર્યાય, માત્મધ્યાનતો તિઃ |
અનુપાતિવા-તેનોનેય વ્યતિદ્રનેત્ | બાર માસનો દીક્ષિત આત્મલીન મુનિ પાંચ અનુત્તર વિમાન દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૪૧).
૪૨. તતઃ શુક્સઃ 7નાતિ.. વત્તત્તેશ્યાધિષિતઃ |
રેવતી પરમાનન્દ, સિદ્ધો ગુદો વિમુખ્યતે | ત્યારબાદ તે શુક્લ અને શુક્લ જાતિવાળો મુનિ શુક્લ લેશ્યાને પ્રાપ્ત થઈને કેવલી બને છે, પરમ આનંદમાં મગ્ન, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે. (૪૨)
४३. यो जीवान् नैव जानाति, नाऽजीवानपि तत्त्वतः ।
जीवाऽजीवानजानन् सः, कथं ज्ञास्यति संयमम् ।। જે તત્ત્વતઃ જીવોને નથી જાણતો, અજીવને પણ નથી જાણતો, તે જીવ-અજીવ બંનેને નહીં જાણનાર સંયમને શી રીતે જાણશે? (૪૩)
સંબોધિ - ૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org