SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ३२. त्रिमासमुनिपर्याय, आत्मध्यानरतो यतिः । देवासुरकुमाराणां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। ત્રણ માસનો દીક્ષિત આત્મલીન મુનિ અસુરકુમાર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૨) ३३. चतुर्मासिकपर्याय, आत्मध्यानरतो यतिः । ___ ज्योतिष्कानां ग्रहादीनां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। ચાર માસનો દીક્ષિત આત્મલીન મુનિ ગ્રહ વગેરે જ્યોતિષ્ક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૩) ३४. पञ्चमासिकपर्याय, आत्मध्यानरतो यतिः । सूर्यचन्द्रमसोरेव, तेजोलेश्या व्यतिव्रजेत् ।। પાંચ માસનો દીક્ષિત આત્મલીન મુનિ જ્યોતિષ્ક દેવોના ઈન્દ્ર-ચંદ્ર અને સૂરજનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૪) ३५. पाण्मासिकपर्याय, आत्मध्यानरतो यतिः । सौधर्मेशानदेवानां, तेजोलेश्या व्यतिव्रजेत् ।। છ માસનો દીક્ષિત આત્મલીન મુનિ સૌધર્મ અને ઇષાન દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૫) ३६. सप्तमासिकपर्याय, आत्मध्यानरतो यतिः । सनत्कुमारमाहेन्द्र-तेजोलेश्यां व्यतिव्रजेत् ।। . સાત માસનો દીક્ષિત આત્મલીન મુનિ સનસ્કુમાર અને મહેન્દ્ર દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૬) ૩૭. મચ્છમાસિક, આત્મધ્યાનરતો યતિઃ | ब्रह्मलान्तकदेवानां, तेजोलेश्यां व्यतिव्रजेत् ।। આઠ માસનો દીક્ષિત આત્મલીન મુનિ બ્રહ્મ અને લાંતક દેવોનાં સુખોને અતિક્રમી જાય છે. (૩૭) સંબોધિ -૧૪પ 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy