________________
સત્ અને અસત્નો વિવેક થયા પછી ચિત્તની સ્થિરતા થાય છે. સ્થિતાત્મા બીજા લોકોને ધર્મમાં સ્થાપિત કરે છે. જે સ્થિતાત્મા નથી હોતો તે સાક્ષર હોવા છતાં કાર્ય કરી શકતો નથી. (૨૦) २१. भविष्यति मम ज्ञानं, अध्येतव्यमतो मया । अजानन् सदसत्तत्त्वं, न लोकः सत्यमश्नुते ।।
‘મને જ્ઞાન થશે’, જે જીવ સત્ અને શકતો નથી. (૨૧)
૨૨.
એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. તત્ત્વોને નથી જાણતો, તે સત્યને પામી
અસત્
‘હું એકાગ્રચિત્ત બનીશ.’– એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. અસ્થિર આત્માવાળી વ્યક્તિ પદાર્થને જાણવા છતાં તેમાં મૂઢ બની જાય છે. (૨૨)
૨૨.
સચ્ચે વિત્તસ્ય મુથૈર્યાં, અધ્યેતવ્યમતો મળ્યા | अस्थिरात्मा पदार्थेषु, जानन्नपि विमुह्यति ।।
૨૪.
Jain Education International
=
‘મારા આત્માને હું ધર્મમાં સ્થાપિત કરીશ.’- એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. જે વ્યક્તિ ધર્મહીન છે, તે સંસારમાં દુઃખોની પરંપરા વધારે છે. (૨૩)
आत्मानं स्थापयिष्यामि, धर्मेऽध्येयमतो मया । ધર્મદ્દીનો નનો તો, તનુતે ટુવસન્તતિમ્ ।।
स्थितः परान् स्थापयिष्ये, धर्मेऽध्येयमतो मया । आचार्येव सदाचारं, प्रस्थापयितुमर्हति ।।
‘હું સ્વયં સ્થિત થઈને બીજા લોકોને ધર્મમાં સ્થાપિત કરીશ.’એવા ઉદ્દેશથી મારે અધ્યયન કરવું જોઈએ. આચારવાન વ્યક્તિ જ સદાચારની સ્થાપના કરી શકે છે. (૨૪)
ર૬. પ્રાણિનામુદ્ઘમાનાનાં, ગામતળવે તઃ । धर्मो द्वीपं प्रतिष्ठा च, गतिः शरणमुत्तमम् ।।
જરા અને મરણના પ્રવાહમાં વહેતા જીવો માટે ધર્મ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. (૨૫)
સંબોધિ – ૧૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org