SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જે સામાન્યને ગ્રહણ કરે છે, જાણે છે તે સંગ્રહનય કહેવાય છે. જે વિશેષને ગ્રહણ કરે છે, જાણે છે તે વ્યવહારનય કહેવા છે. (૧૫) १६. उभयग्राहकं ज्ञानं, नैगमो नय इष्यते । सामान्यञ्च विशेषश्च, यतो भिन्नो न सर्वथा ।। જે સામાન્ય અને વિશેષ-બંનેને ગ્રહણ કરે છે, જાણે છે તે નૈગમનાય છે. એનું તાત્પર્ય છે–સામાન્ય અને વિશેષ સર્વથા ભિન્ન નથી. (૧૬) १७. वर्तमानक्षणग्राहि, ऋजुसूत्रं नयो भवेत् । શબ્દાશ્રયસ્તુ શબ્દદ્યા, પર્યાયમશ્રિતા: નયા || જે વર્તમાન ક્ષણવર્તી પર્યાયને ગ્રહણ કરે છે, તે ઋજુસૂત્રનય છે. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-આ ત્રણેય શબ્દાશ્રયી પર્યાયાર્થિકનાય છે. (૧૭) १८. पूर्वं निक्षिप्यते वस्तु, तन्नये नाधिगम्यते । प्रमाणेनाऽपि वीक्षा स्याद्, सकलादेशमाश्रिता ।। પહેલાં વસ્તુનો નિક્ષેપ-પર્યાયને અનુરૂપ બાહ્ય વિન્યાસ કરવામાં આવે છે. પછી તેને નય દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ દ્વારા થતા વસ્તુના જ્ઞાનને “સકલાદેશ” કહેવામાં આવે છે. (૧૮) १९. नयदृष्टिरनेकान्तः, स्याद्वादस्तत्प्रयोगकृत् । विभज्यवाद इत्येष, सापेक्षो विदुषां मतः । વસ્તુના એક ઘર્મવિશેષને જાણનારી નયષ્ટિનું નામ છેઅનેકાંત. તેનો વચનાત્મક પ્રયોગ સ્યાદ્વાદ, વિભજ્યવાદ અથવા સાપેક્ષવાદ છે. (૧૯) २०. सदसतोर्विवेकेन, स्थैर्य चित्तस्य जायते । स्थितात्मा स्थापयेदन्यान्, नाऽस्थिरात्माऽपि साक्षरः ।। સંબોધિ ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy