________________
જે આત્મીય ભાવોમાં આત્માને જોઈ શકતો નથી અને તીવ્ર મોહ-અનંતાનુબંધી કષાયના ઉદયથી જેનો આત્મા વિમૂઢ છે, મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૧૦)
¿
११. यथार्थनिर्णयः सम्यग् - ज्ञानं प्रमाणमिष्यते । સૃષ્ટિ: પ્રામાળિવી વૈવા, દૃષ્ટિનિની પા ।।
વસ્તુનો યથાર્થ નિર્ણય કરનાર સભ્યજ્ઞાન ‘પ્રમાણ’ કહેવા છે. આ પ્રમાણ-મીમાંસાની દૃષ્ટિ છે અને આગમિક દૃષ્ટિ તેનાર્થ જુદી છે. (૧૧)
૧૨. સમ્ય વનોધો, મનેજ્ઞાન તરીક્ષયા। धुतमोहो निजं पश्यन्, सम्यग्दृष्टिरसौ भवेत् ।।
સમ્યગ્દષ્ટિ વ્યક્તિનું જ્ઞાન સત્-પાત્રની અપેક્ષાએ સમ્યજ્ઞા કહેવાય છે. જેનો દર્શનમોહ વિલીન થઈ ગયો છે અને જે આત્મા જુએ છે, તે સમ્યગ્દષ્ટિ કહેવાય છે. (૧૨)
૩.
Jain Education International
વાર્થજ્ઞાનમાત્રળ, ન જ્ઞાનં સભ્યનુષ્યતે । आत्मलीनस्वभावं यत्, तज्ज्ञानं सम्यगुच्यते ।।
પદાર્થોને જાણી લેવા માત્રથી જ્ઞાનને સમ્યજ્ઞાન કહી શકા નથી. જે જ્ઞાનનો સ્વભાવ આત્મામાં લીન થવાનો છે, તે જ્ઞા સમ્યજ્ઞાન કહેવાય છે. (૧૩)
૪.
अनन्तधर्मकं द्रव्यं, ज्ञेयं धर्मावुभौ स्फुटम् । सामान्यञ्च विशेषश्च, द्रव्यं तदुभयात्मकम् ।।
અનંત ધર્માત્મક-અનંત વિરોધી યુગલાત્મક દ્રવ્ય જ્ઞેય હોય છે અનંત ધર્મોમાં બે ધર્મ મુખ્ય છે- સામાન્ય અને વિશેષ. દ્રવ્ય મા સામાન્યાત્મક અથવા માત્ર વિશેષાત્મક નથી હોતું. તે ઉભયાત્મકસામાન્યવિશેષાત્મક હોય છે. (૧૪)
. सामान्यग्राहकं ज्ञानं, संग्रहो नय इष्यते । विशेषग्राहकं ज्ञानं, व्यवहारनयो मतः ।।
સંબોધિ
૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org