SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહની પ્રવૃત્તિ અસંયમ કહેવાય છે. (૧૦). ૨૩. તેષાં વિરતિ પ્રોજ સંયમતત્ત્વરિતા | पूर्णा सा पूर्ण एवासौ, अपूर्णायाञ्च सोंशतः ।। તત્ત્વજ્ઞોએ હિંસા વગેરેની વિરતિને “સંયમ” કહી છે. પૂર્ણ વિરતિથી પૂર્ણ સંયમ અને અપૂર્ણ વિરતિથી આંશિક સંયમ થાય છે. (૧૧) ૨૨. પૂર્વાચારધ: પ્રોm: સંયમી નિત્તમઃ | अपूर्णाराधकः प्रोक्तः, श्रावकोऽपूर्णसंयमी ।। પૂર્ણ સંયમની આરાધના કરનાર સંયમી ઉત્તમ મુનિ કહેવાય છે અને અપૂર્ણ સંયમની આરાધના કરનાર અપૂર્ણ સંયમી કે શ્રાવક કહેવાય છે. (૧૨) - રૂ. રવિનિર્મન્ચ, વિદિતા દેશના નિનૈ | अहिंसा स्यात्तयोर्मोक्षो, हिंसा तत्र प्रवर्तनम् ।। વીતરાગે રાગ અને દ્વેષથી વિમુક્ત થવા માટે ઉપદેશ આપ્યો. રાગ અને દ્વેષથી મુક્ત થવું એ અહિંસા છે અને તેમાં પ્રવૃત્તિ કરવી તે હિંસા છે. (૧૩) १४. आरम्भाच्च विरोधाच्च, संकल्पाजायते खलु । तेन हिंसा त्रिधा प्रोक्ता, तत्त्वदर्शनकोविदैः ।। હિંસા કરવાનાં ત્રણ કારણો છે- આરંભ, વિરોધ અને સંકલ્પ. તેથી તત્ત્વજ્ઞાની પંડિતોએ હિંસાના ત્રણ પ્રકાર ગણાવ્યા છે આરંભા હિંસા-જીવનયાપન હેતુક હિંસા વિરોધજા હિંસા-પ્રતિરક્ષાત્મક હિંસા સંકલ્પજા હિંસા-આક્રામક હિંસા. (૧૪) १५. कृषी रक्षा च वाणिज्य, शिल्पं यद् यच्च वृत्तये । प्रोक्ता साऽऽरम्भजा हिंसा, दुर्वार्या गृहमेधिना ।। સંબોધિ - ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy