________________
શ્રદ્ધા થકી તેમનામાં મહત્ત્વાકાંક્ષાઓ પેદા થાય છે. તેઓ મહાઆરંભ કરે છે અને પરિગ્રહનો મહાન સંચય કરે છે. (૪)
4. નિશીતા પાપિ વૃત્તિ, ન્યુયો: પ્રવચનાઃ |
સત્સોવાના વિમર્યાદ્રા, મિથ્થાનું પ્રયુષ્યતે || તેઓ શીલરહિત હોય છે, પાપપૂર્ણ આજીવિકા કરે છે, બીજા લોકોને છેતરે છે, લાંચ-રૂશ્વત લે છે, મર્યાદાયીન હોય છે અને મિથ્યાદંડનો પ્રયોગ કરે છે- અનાવશ્યક હિંસા કરે છે. (૫)
६. क्रोधं मानञ्च मायाञ्च, लोभञ्च कलहं तथा ।
अभ्याख्यानञ्च पैशुन्यं, श्रयन्ते मोहसंवृताः ।। તેઓ મોહથી આચ્છન્ન હોવાને કારણે ક્રોધ, માન, માયા લોભ, કલહ, અભ્યાખ્યાન-દોષારોપણ અને ચાડી-ચુગલીનો આશ્રય લે છે. (૬)
૭. Tઈને માયનિ, તમને ગમ જન્મઃ |
મૃત્યોઃ મૃત્યુષ્ય છત્તિ, હું વીર્ ૩ઃર્વ વ્રજ્ઞક્તિ ૨ | તેઓ ગર્ભ પછી ગર્ભ, જન્મ પછી જન્મ, મૃત્યુ પછી મૃત્યુ અને દુઃખ પછી દુઃખ પામે છે. (૭)
૮ત્રિયાવહિપુ રાખ્ય-સ્તી વિપર્યયઃ |
મધ્યે પૃદવાસી: યુ., વિન્ સુમવધિઃ || આત્માવાદીઓની સ્થિતિ આનાથી તદ્દન વિપરીત હોય છે. કેટલાક લોકો ગૃહવાસી હોવા છતાં સુલભબોધી-ધર્મોન્સુખ હોય છે. (૮)
૧. સર્જનશ્રાવેલ વેવિ, વ્રતિનો નામ વન |
अगारमावसन्तोऽपि, धर्माराधनतत्पराः । કેટલાક દર્શનશ્રાવક-સમ્યદૃષ્ટિ હોય છે, કેટલાક વ્રતી હોય છે. તેઓ ઘરમાં રહેવા છતાં ધર્મની આરાધના કરવામાં તત્પર રહે છે. (૯)
સંબોધિ , ૧૦૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org