________________
ક્રિયાક્રિયાવાદ
१. पृथक् छन्दाः प्रजा अत्र, पृथगवाद समाश्रिताः ।
क्रियां श्रद्दधते केचिद्, अक्रियामपि केचन । . જગતમાં વિભિન્ન રુચિવાળા લોકો જોવા મળે છે. તેમાં અલગઅલગ વાદ, જેમકે – ક્રિયાવાદ-આત્મવાદ અને અક્રિયાવાદઅનાત્મવાદ વગેરે પ્રચલિત છે. કેટલીક વ્યક્તિઓ આત્મા, કર્મ વગેરેમાં શ્રદ્ધા ધરાવે છે અને કેટલીક વ્યક્તિઓ તેમાં શ્રદ્ધા ધરાવતી નથી. (૧)
૨. દિક્ષાસૂતાનિ દુઃસ્થાનિ, ભયવૈરાગ ૨ |
पश्य' व्याकरणे शंका, पश्यन्त्यपश्यदर्शनाः ।। . દુઃખ હિંસામાંથી ઉત્પન્ન થાય છે. તેને કારણે ભય અને વેર વધે છે, આત્મષ્ટાના આ નિરૂપણમાં એ લોકો જ શંકા કરે છે કે જેઓ સાક્ષાત્કર્શી નથી હોતા.” (૨)
રૂ. સુતા સુતાનાં, નિર્વિશેષ છત્ત !
__ मन्यन्ते विफलं कर्म, कल्याणं पापकं तथा ।।
અનાત્મદર્શી લોકો સુકૃત અને દુષ્કૃતના પરિણામમાં તફાવત માનતા નથી અને કર્મને વિફળ માને છે- સારાં-ખોટાં કર્મોનું ફળ સારું-ખોટું માનતા નથી. (૩)
૪. પ્રત્યાયક્તિ ન નીવારવું, ન મોr: વર્મળાં ધ્રુવઃ |
ત્યાતો મહેચ્છી યુ, મરામપગ્રહઃ || જીવ મૃત્યુ પામ્યા પછી પાછો નથી આવતો, પુનઃજન્મ ધારણ થી કરતો અને કરેલાં કર્મોને ભોગવવાનું આવશ્યક નથી- એવી છે, પરથતિ ઇતિ પશ્ય :- દ્રષ્ટા
સંબોધિ - ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org