SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આવશ્યકતા ૨. અંતિમ ફળ | મોક્ષ પ્રણિધાનાદિની આવશ્યકતા પ્રણિધાનાદિની આવશ્યકતા આદિનું દર્શક યંત્ર સકલ શુભાનુષ્ઠાનોમાં પ્રથમ જરૂરી કારણ ૩. નિદાન નહિ | નિદાનમાં ચિત્ત આસક્તિવાળું, આમાં અનાસક્તિ સન્મુખ ૪. ધર્મસિદ્ધિમાં કોઈપણ ધર્મસિદ્ધિ, ગુણસિદ્ધિપ્રણિધાન-પ્રવૃત્તિઆદ્ય સોપાન વિઘ્નજય-સિદ્ધિના ક્રમથી જ. ૫. અધિકારી ૬. |સ્વરૂપ ૭. |સામર્થ્ય ૮. પારલૌકિક ફળ ૯. પ્રત્યક્ષ ફળ ૧૦. માહાત્મ્ય રહસ્ય ૧૧. ઉપદેશ પ્રભાવ XXXXII Jain Education International પ્રણિધાનના બહુમાનવાળા વિધિતત્પર-ઉચિત વૃત્તિવાળા. વિશુદ્ધભાવના-પ્રધાન, તદ્વિષયાર્પિત, યથાશક્તિ ક્રિયાયુક્ત માનસ. અતિ અલ્પ પણ પ્રણિધાનથી સકલ કલ્યાણોનું આકર્ષણ. પ્રશસ્તભાવથી નિર્મિત પાપાય-પુણ્યસંચય દ્વારા ધર્મ-કાયાદિની પ્રાપ્તિ. પ્રશસ્તભાવ ને દીર્ઘકાળ સતત સાદર સેવનથી શ્રદ્ધા-વીર્યસ્મૃતિ-સમાધિ-પ્રજ્ઞાની વૃદ્ધિ. સંસાર સાગર પાર કરવાની નૌકા, રાગાદિપ્રશમનનું વર્તન. પ્રણિ .નો ઉપદેશ બોધજનક, હૃદયાનંદકર, અખંડિત ભાવનો નિર્વાહક માર્ગગમનનો પ્રેક. આશંસા-પ્રણિધાનનો મહિમા ભવનિર્વેદાદિ આઠ વસ્તુની આશંસા પ્રગટ કરાય છે કે ‘ભગવાન! તમારા પ્રભાવથી મારે એ હો.' આ આશંસા એ પ્રણિધાન છે. ‘એ ક૨વાની શી જરૂર છે ?’ - એમ પ્રશ્ન થાય, એટલે ગ્રંથકાર મહર્ષિ હવે અહીં એના અંગે બતાવે છે કે : (અનુસંધાન પેજ નં. ૨૭૭ ઉપર) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy