SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ દિનમાં ૧૨૫ માળા ગણવી પછી રોજ ૧૦૮ વાર કવિ બને. બુદ્ધિ વધે. ६३) ॐ ह्रीं ऐं श्री सरस्वत्यै नमः । ૧૦૮ વાર અખંડપણે ગણવો. જ્ઞાની થવાય. ६४) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनि नमः । આ મંત્રથી દેવીનું ધ્યાન ધરી ૧૦૮ વાર ગણવો. મૂરખ જ્ઞાની બને. १५) ॐ ऐं ह्रीं । રોજ સવારે ૧૦ માળા ગણવી. શીઘ્ર કવિ થાય. ६६ ) ॐ ह्रीं श्रीं क्लीं हसीं ऐं नमः । રોજ ૧૦૮ વાર શાંતચિત્તે ગણવો. બુદ્ધિ વધે. ૬૭૨૩ ની મરી શ્રી નમ: । મા નું ધ્યાન ધરી રોજ સવારે ૧ માળા ગણવી. મૂર્ખતા જાય. ૬૮) ૐ હ્વા શ્રી વદ્વદ્ વા વાતિનિ ! માવતિ ! સરસ્વત્યં નમઃ। ६९) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै मम विद्यां देहि देहि स्वाहा । ૧૨૫૦૦નો જાપ કર્યા પછી રોજ ૧૦૮વાર ગણવો. વિદ્યા ચડે, યાદ રહે. ७०) ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती ॐ ह्रीं श्रीं अहे નમ: । રોજ નિયમિતપણે ૧૦૮ વાર ગણવો, અપૂર્વજ્ઞાન ચડે. ७९) ॐ ह्रीं श्रीं झ्वाँ श्रीं स्फुर स्फुर ॐ क्लीं क्लीं ऐं वागीश्वरी માવતી- મસ્તુ નમઃ । શ્વેત ધ્યાન ધરી રોજ અખંડપણે જાપ ૧૦૮ વાર કરવો. સાક્ષાત્ વરદાન આપે. ७२) ॐ ह्रीं श्रीं सीं कहीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै नमः | પવિત્ર સ્થાને શુદ્ધતાપૂર્વક ૧૪ હજારનો જાપ કરવો. ઈચ્છિત મળે, દિવ્યજ્ઞાની બને. ७३) ऐं क्लीं ह्रीँ बाला त्रिपुरायै नमः । રોજ સવારે ૧૦૮ વાર ગણવાથી યાદશકિત વધે. જ્ઞાન ચડે. વ્યાખ્યાન આપતાં પહેલાં ગણવાના મંત્રો :७४) ऐं ह्रीं श्रीं वद वद वाग्वादिनी क्लीं नमः । तथा ॐ सुमति सुरविज्झाय स्वाहा । આ બંને મંત્રોના ૧૨૫૦૦ નો જાપ કર્યા પછી રોજ ૧૦૮ વાર ગણવો, ધર્મોપદેશ આપવામાં પોતાનું વચન ગ્રહણ થાય. ७५) ॐ श्रीं ह्रीं कीर्तिमुखमंदिरे स्वाहा । વિધિપૂર્વક ૧૨૫ માળા ગણવી. વ્યાખ્યાને જતાં પહેલાં ૭ કે ૨૧ વાર ગણી બેસવાથી આદેય વચની બને. ऐं ह्रीं श्रीं ऐं क्लीं हसी नमः | વ્યાખ્યાનના આરંભે ૭ કે ૨૧ વાર ગણી શરું કરવું. રોજ ૧૦૮ વાર ગણવું. સારી રીતે આવડે, યાદ રહે. Jain Education International ७७) ॐ ज्र जौं शुद्धिं बुद्धिं प्रदेहि श्रुतदेवीमर्हतः तुभ्यं नमः । સુદપક્ષના ગુરુવારથી ૧૨।। સાડા બાર હજારનો જાપ શરુ કરવો. પછી રોજ ૧૦૮ વાર, ત્રિકાલ ૧ ૧ માળા ગણાય તો વ્યાખ્યાન સારી રીતે આપી શકે. વ્યા. કરતાં પહેલા ૭ વાર મનમાં મંત્ર ગણવો. આ મંત્ર હીંગલો અને સુરભિગંધથી કાગળમાં લખી ચિરી પાસે રાખવી. પછી વ્યાખ્યાન કરવું. ७८) ॐ नमो काली चीडी कुलकुलकरे धोलीउडे आकाश फीर आवे पास शत्रुनाश धवारहे संसारनकरे उकाश वीर वैताल करे प्रकाश ठः ठः ठः स्वाहा । વ્યાખ્યાનમાં પાટ ઉપર બેસતી વખતે ૭ વાર મંત્ર ગણી બેસવું. સારી રીતે આપી શકાય. ७९) १) ॐ ह्रीं श्री अहं वद वद वाग्वादिनि भगवती सरस्वती ह्रीं ऐं नमः । ધ્યાન મંત્રઃ ८०) २) ॐ ह्रीं क्लीं श्रीं हसीं क्लीं ऐं नमः | શ્વેતવર્ણમાં સરસ્વતી દેવીને અરિહંત ભગવંતના મુખકમલથી પ્રગટ થતાં હોય તે રીતે ધ્યાન ધરતાં જ્ઞાન નાશ પામે. ૮૬) ૩ માં મયંમનુનાં ટી પી | રોજ ૧૦૮ વાર ગણવાથી આગમનો જ્ઞાતા બને - કવિ બને. ८२) ॐ नमो बोहिदयाणं जीवदयाणं धम्मदवाणं धम्मदेसवाणं अरिहंताणं नमो भगवईए देवयाए सव्वसुयनापाए बारसंगजणजीए अरहंतसिरिए इवीं क्ष्वीं स्वाहा । સાડા બાર હજારનો જાપ કર્યા પછી વ્યાખ્યાનમાં જતાં પહેલા ૧વાર ગણી લેવો. વચન સિદ્ધિ થાય. રોજ ૧૦૮ વાર ગણવો. ८३) ॐ णमो अरहंताणं धम्मनाथगाणं धम्मसारहीणं धम्मवरचाउरंत चकवट्टीणं मम परमैश्वर्यं कुरु कुरु हीं है સ: સ્વાહા । પૂર્વ સન્મુખ સફેદ વસ્ત્ર - માળા દ્વારા માથા પર ડાબો હાથ રાખી કુલ ૧ લાખનો જાપ કરે પછી રોજ ૧૦૮ વાર જાપ કરે તો વચન સિદ્ધિ થાય. ૮૪) ૩ મૈં હૈં હૈં હૈં વવત્ સ્વાહા । ૧૦૦૦૦ નો જાપ કર્યા પછી રોજ ૧૦૮ વાર ગણે કવિ બને. ૮) ૐ નમો ભગવતિ, ધુમથી ! માની સ્વાધ ચૈત્ર સુદ-૧ થી ૯ સુધી આ મંત્રનો રોજ ૧૦ હજારનો જાપ કરવો. રોજ ૨૧ માળા ગણવાથી ગુપ્ત વાતો જણાવે. चतुर्दशाक्षरी मंत्र :- ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी हीं नमः । પ્રાચીન હસ્તપ્રતમાંથી શ્રી ભારતીદેવીનો અતિ પ્રભાવક મંત્રાભરાયુક્ત મંત્ર છે. વિશેષ ગુરુગમથી જાણવું. १८८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy