________________
वासं कुरु कुरु सौ स्वाहा। છ માસ સુધી અખંડપણે રોજ ૧ માળા ગણવાથી અવશ્ય
જ્ઞાન ચડે, બુદ્ધિ વધે, વિદ્વાન બને, અનુભૂત સત્ય છે. ૪૦) નમ: |
૩ દિવસમાં ૧ સવાલાખનો જાપ માની છબી સમક્ષ પવિત્રપણેથઈને કરવો. ઉપા. શ્રી યશો.વિ. મ. સિદ્ધ કરેલ મંત્ર છે.
પવિત્ર થઈ મુખમાં ૭-૮ લવિંગ રાખીને ત્રિકાલ ૨-૨ હજાર ગણવો. કુલ ૬ હજાર થાય. લવિંગ ૧૦-૨૦ નો ત્રિકાલ હોમ કરવો, ૨૧ દિન સુધી ગણવો. ભોજન ખીર ખાંડ ઘી સિવાય કાંઈ ન જમીએ સરસ્વતી પ્રત્યક્ષ થાય.
વિદ્યા આવે નિઃસંદેહ. ૪૬) ૩૪ ë Ø ર્જી આં સરસ્વત્યે નમ: |
૧૦૦૦ જાપથી શુદ્ધિ, ૨૦૦૦ થી કંઈક જ્ઞાન મળે, ૧૦૦૦૦ જાપથી ત્રિકાલ સ્વરૂપનું જ્ઞાન થાય, ૨૦૦૦૦ જાપથી દૂરથી સાંભળે. ૩૦ હજાર જાપથી સર્વશાસ્ત્રોનો પરિચય થાય, ૪૦ હાર જાપથી પવનનામી થાય, ૫૦
હારના જાપથી ખેચર થાય. ૪૨) ૩ ઈં 8 વ વ વવાદિત હૈં નમ: | | દિવાળીમાં અક્રમ કરીને પવિત્ર પણે ૧૨ા સાડાબાર
હારનો જપ કરવાથી સિદ્ધ થાય. ४३) १) ॐ ह्रीं ऐं क्लीं ह्रीं वाग्वादिनी भैरवी सरस्वती ह्रीं
नमः । सरस्वत्यधिकारे लक्ष जापः । ૧ હજારનો જાપ. २) ऐं क्लीं ह्यौ त्रिपुरभैरवी शारदायै नमः । जापो द्वि સદામિત: વાર્થ: ૨ હજારનો જાપ. ૩) ૩ હૈં ય વ વવાનિ ભાવતી સરસ્વતી નE: I બ૦ર૬ : ૫ હજાર ૨૫ નો કરવો. ૪) ૩ ઈંf 8 વત્ વ વવાદ્રિની નમ: I તે ઘવાડપિ
सारस्वत्यालक्षम्। ૪૪) ૨) ૩ ટૈ જૈ શું નમ: | ઋાપના : 1 સવા લાખનો
જાપ કરવો. ૨) ૩ 8 વ ત નમ: I નાપઢ: ૧ લાખનો જાપ
કરવો. ४५) ॐ ह्रीं श्रीं क्लीं ब्लू वद वद वाग्वादिनी भगवती सरस्वती
નમ: |
રોજ ૧૦૮ વાર ગણીએ, ઘણી વિદ્યા આવે, દીવાળીમાં ૧૨| સાડાબાર હજારનો જાપ કરવો. છ મહિને શારદા
પ્રસન્ન થાય. ४६) ॐ नमो हिरीए बंभीए सिज्झउ मे भगवइ ऐषामहइ महाविजा। ॐ ऐं ह्रीं बंभी महाबंभी नमः । करजाप लक्षः
जाति पुष्प सहसबत्तीस दशांश होमः । ततः सरस्वती
वरं ददाति। श्री पालत्तय विधेयम् । ४७) ऐं ह्रीं श्रीं क्लीं शौं वद वद वाग्वादिनि ! भगवति !
સરસ્વતિ! તુષ્ય નમ: મૂલ મંત્ર છે. ૪૮) $ $ éf éf a૮ વ૮ વાવ િમાવતિ તુષ્ય નમ:
ગુરુવારથી ચાલુ કરી રોજ ૧૦૮ વાર ગણવો. ४९) ॐ ह्रीं सरस्वती क्लीं वद वद वाग्वादिनि । भगवति ।
ब्राह्मि ! सुंदरि ! सरस्वतीदेवी मम जिह्वाग्रे वासं कुरु कुरु સ્વાહા |
રોજ ૧ માળા છ માસ સુધી ગણવાથી અવશ્ય વિદ્યા ચડે. ५०) ॐ ह्रीं श्रीं ऐं वद वद वाग्वादिनि ! भगवति ! सरस्वति !
अर्हन्मुखवासिनि ! ममास्ये प्रकाशं कुरु कुरु स्वाहा ।
રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાન, ચડે, બુદ્ધિ તીક્ષ્ણ થાય. ५१) ॐ ह्रीं सरस्वती क्लीं वद वद वाग्वादिनी ह्रीं सरस्वत्यै
નમ: |
રોજ સવારે ૧ માળા ગણવી. ५२) ॐ ऐं श्रीं सौं क्लीं वद वद वाग्वादिनि ! ह्रीं सरस्वत्य
નમ: |
ઉપર પ્રમાણે ५३) ॐ ह्रीं श्रीं क्लीं वद वद वाग्वादिनी भगवती सरस्वत्यै
નમ: |
બ્રાહ્મમુહર્તે ૧૦૮ વાર ગણવાથી દેવી સંતુષ્ટ થાય છે. ५४) ॐ ह्रीं श्रीं क्लीं ब्लू वद वद वाग्वादिनी ह्रीं नमः ।
રોજ ૧૦૮ વાર ગણવો. ५५) ॐ नमो सरस्वती बुद्धिबलवर्द्धिनि ! कुरु कुरु स्वाहा।
પૂર્વદિશામાં સાડા (૧૨) બાર હજારનો જાપ કરી, આ મંત્રને (જમણા) હાથમાં પવિત્ર જલ લઈને મંત્ર ૩ વાર કે ૭ વાર કાર્યપ્રસંગે, જપીને પીવું. રોજ ૧૦૮ વાર ગણ્યા
પછી, બુદ્ધિ બલ વધે. ५६) ॐ ह्रीं श्रीं ऐं ह्रीं क्लीं श्रीं ह्रीं ह्रीं नमः । ૧૭) ૩ મર્દ વાવાનિ નમ: | ५८) ऐं ह्रीं क्लीं सरस्वत्यै नमः।
૮ માસ સુધી એકાશન કરી ત્રિકાલ જાપ કરવો. કુલ ૩
લાખનો જાપ કરી રોજ ૧૦૮ વાર ગણવો. મહાજ્ઞાની થાય. ५९) ॐ ऐं सरस्वत्यै नमः ।
રોજ ૧૦ માળા સવારે ગણવી, ૫૦ હજારનો જાપ કરવાથી
સુંદર પરિણામ મળે. ૬૦) ૩ ઈંf સરસ્વત્યે નમ:
બ્રાહ્મ મુહુર્તે ઉઠી ૧૦ માળા ગણવી, મૂર્ખતા જાય - વિદ્વાન
બને, ६१) ॐ ह्रीं वद वद वाग्वादिनी ह्रीं नमः ।
વિધિપૂર્વક ૧ લાખનો જાપ કરવો. કાવ્યસિદ્ધિ થાય. ૬૨) % હૈં સરસ્વત્યે નમ:
१८७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org