SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ગણવી. અજ્ઞાનતા જાય - વિદ્યા મળે - વિદ્વતા પ્રગટે. २३) ॐ ह्रीं ऐं घी क्लीं सौं श्रीं वद वद वाग्वादिन्यै स्वाहा। છ માસ સુધી રોજ ૧૦૮ વાર ત્રિકાલ માળા ગણવી. સુદ અને વદ તેરસના દિવસે વધુ જાપ કરવાથી ઈચ્છિતા લાભને પામે. મહા પ્રભાવશાળી મંત્ર છે. સંશય વિના ફળે. જ્ઞાનવૃદ્ધિ માટે :ભકતામર સ્તોત્રની ૬ ફી ગાથા ઉપકૃતં શ્રતવતાં ggTHથમ..... રોજ ૨૧ વાર ગણી ॐ ह्रीं अहँ नमो कुट्ठबुद्धिणं મંત્રની માળા છ માસ સુધી સતત ગણવી. અપૂર્વ જ્ઞાન વિકાસ પામે. २५) ॐ नमो सव्वक्खरसन्निवाईणं णमो सव्वोसहिलद्धिणं णमो कुबुद्धिणं णमो सिद्धिपत्ताणं ॐ ब्लू श्रीं श्रीं स: सरस्वती मम जिह्वाग्रे तिष्ठ तिष्ठ शासनदेवी मम चिन्तां चूरय चूरय सिद्धिं कुरु कुरु स्वाहा। આ મંત્ર રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. વિદ્વતા આવે, ચિંતાનું ચૂરણ કરી સર્વસિદ્ધિ થાય, આ મંત્રથી ઔષધિઓને અભિમંત્રિત કરી રોગીને આપવાથી રોગ દૂર થાય. ર૬) ૩ નો પુવિધ ફf & સ્વાદ સૂર્યાસ્ત સમયે ૮૦ દિવસ રોજ ૧ માળા ગણવી. એકાંતર ઉપરાસ કરવો. શાસ્ત્રનો જાણકાર થાય. મહામૂર્ખ પણ વિદ્રાન થાય. ધૂપ - દીપ માની છબી સામે રાખી ગણવો. २७) ॐ नमो अरिहंताणं वद वद वाग्वादिनी स्वाहा ।। अथवा ॐवद वद वाग्वादिनी स्वाहा ।। ઉંચા આસને માની છબી પધરાવી વાસક્ષેપથી પૂજા કરવી. સુંદર તાજા શ્વેત પુષ્પોની માળા ચડાવી ધૂપ દીપ કરવા, ફળ નૈવેદ્ય કરવા. શુદ્ધતા કરી શુદ્ધ વસ્ત્રો પહેરી પછી या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना, या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता। या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः र्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्याऽपहा ॥१॥ | શ્લોક બોલી નમ્રપણે પ્રાર્થના કરવી પછી તેમનું શ્વેતવર્ણમાં ધ્યાન ધરી તેઓ આપણા પર પ્રસન્ન થઈ રહ્યાં છે તેમ વિચારી ૧૦ માળા ઉપરના મંત્રની ગણવી. માળા સ્ફટિકકે ચાંદીની રાખવી. રાત્રીએ પણ સૂતા પહેલાં શ્લોક બોલી ૧માળા ગણી ભૂમિ પર ચટાઈ કે ગરમ કપડાં પર સૂવું. મૌનપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું. પ્રથમ દિને ઉપવાસ-આંબેલ અથવા એકાશન કરવું. ૪૨ દિવસ સુધી આ મંત્રનો જાપ કરવો.અનુકૂળતા આવે તો કમરપૂર પાણીમાં ઉભારહી રોજ ૩૦૦૦ જાપ કરે તો સિદ્ધિ વહેલી થાય. તેમ ન ફાવે તો સંપૂર્ણ એકાંતમાં બેસી પવિત્ર વાતાવરણ વચ્ચે જાપ કરવો. બદ્ધિ-સ્મરણશકિત ઘણી સતેજ બને, વિદ્વાન થાય. અપૂર્વજ્ઞાન ચડે. २८) ॐ ह्रीं श्रीं क्ली उच्चीष्ट चांडाली मातंगी सर्वजनवशकरी સ્વાદા | માલકાંકણી તેલના ૨થી૪ ટીપા સુધી લઈ આ મંત્ર વડે તેલ મંત્રી પીવાથી વિદ્યા ચડે. તે પહેલા ૧૨૫૦૦ નો જાપ (૧૨૫ માળા) કરવો. २९) ॐ ऐं ह्रीं श्रीं अर्हन्वदवदवाग्वादिनीभगवतीसरस्वती हीं નમ:સ્વીરા ! આ મંત્ર રોજ સવારે ૧૧ વાર ગણી ૩ સંબચલ (ખોબા) પાણી પીવણો (પીવું) સરસ્વતી પ્રસન્ન થાય. વરદાન આપે. ३०) ॐ ह्रीं अहँ नमो बीयबुद्धिणं ॐ ह्रीं नमो भगवती गुणवती महामानसी स्वाहा। પ્રાતઃકાળે ઉઠીને રોજ ૫ - ૫ માળા ગણવાથી મહાબુદ્ધિવાના થવાય છે. અથવા નીચેનો મંત્ર ગણવાથી ૩૬) ૩ છે વર્દી વ વવાવાન હૈં સરસ્વત્યે નમ: | દીવાળીના છેલ્લા ૩ દિવસમાં અ3મ કરી કે આંબેલ કરી ૧૨૫ નવકારવાળી ગણવી. પછી રોજ ૧૦૮ વાર ગણવું. જ્ઞાન ચડે, બુદ્ધિ નિર્મલ બને. ૩૨) ૩ / 8 8 શું શ્ર; દં સં થ: : ૩; ; ૪; સરસ્વતી भगवती विद्या प्रसादं कुरु कुरु स्वाहा। સફેદ વસ્ત્રો પહેરી રોજ ૧૦૦૮ (૧૦ માળા) નો જાપ કરવો વિદ્યા ચડે. ३३) ॐ ऐं ह्रीं श्रीं वद वद वाग्वादिनी भगवती सरस्वत्यै नमः। રોજ ત્રિકાળ ૧-૧-૧ માળા ગણનારને જરૂર વિદ્યા ચડે. ભણેલું યાદ રહે. ૩૪) હૈં સરસ્વત્યે નમ: | રોજ ૧૦ માળા ગણવી. સરસ્વતી પ્રસન્ન થાય. વિદ્યા ચડે. રૂ૫) ૐ શ્ર ફર્સ્ટ ટર્ નમ: | રોજ ૧૦ માળા ગણવાથી મૂર્ણ જ્ઞાની બને, જ્ઞાન ચડે, સર્વ સિદ્ધિ આપે. ૩૬) $ વ વવચૈિ નમ: | સારા મુહુર્તે શરુ કરી રોજ ૧૦ માળા ગણવી તથા ત્રિકાલ ગણવી. સત્વરે સિદ્ધિ થાય. ३७) ॐ ह्रीं श्रीं ऐं हंसवाहिनी मम जिह्वाग्रे आगच्छ आगच्छयन्तु સ્વદા આ મંત્ર રોજ ૧૦૮ વાર ગણવો. વિદ્યા ચડે, મન પ્રસન્ન થાય, ३८) ॐ ह्रीं श्रीं ऐं वाग्वादिनी भगवती अर्हन्मुखवासिनी सरस्वती मम जिह्वाग्रे प्रकाशं कुरु कुरु स्वाहा। રોજ ૧ માળા ગણવી, જ્ઞાનપ્રકાશ થાય. ३९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं वाग्वादिनि ! सरस्वति ! मम जिह्वाग्रे १८६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy