SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ओअर देवि ! मम शरीरं पविस, मुहं पविस सव्वजणमयहिरीए अरिहंतसिरिए ॐ किरि किरि मिहिरे મંદિરે નમઃ ।। શ્રી શારદા મહામંત્ર છે. ૩ લાખના જાપથી વરદાન આપે, મહાવ્રતી (સાધુ)ઓ ગણે તો આદેય વચની થાય. ૧૪) શ્રી અભયદેવ સૂરિષ્કૃત મંત્રઃ ॐ ह्रीं ऐं क्ष्मां क्ष्म सः सरस्वत्यै नमः । ૧૫) શ્રી સર્વદેવગણિ પ્રાપ્તવિશિષ્ટાંગ - : ॐ ह्रीं श्रीं वाग्वादिनि वद वद वागीश्वर्यै नमः । દાન દઈ વિધિપૂર્વક ગ્રહણ કરી સિદ્ધ કરવો પછી રોજ ૧૦૮ વાર ગણવો. યશ, લક્ષ્મી મળે. વિદ્યા ચડે - અબુધ પંડિત બને. ૧૬) શ્રી સોંમતિલક સૂરિજી વિરચિત ત્રિપુરા ભારતીની વ્યાખ્યામાંથી ઉતરેલા મંત્રોઃ ॐ क्लीं ईश्वर्यै नमः । ત્રિકાલ ગણવાથી સિદ્ધિ થાય. ૨) ૩ વાઙમયૈ નમઃ । ત્રિકાલ ગણવાથી જ્ઞાન ચડે. ३) ॐ वः सरस्वत्यै नमः । पाठमंत्र ॐ ह्रीं श्रीं शारदायै નમ: । ૧૪ વિદ્યા પ્રાપ્તિ મંત્ર. ૪) યોશિન્ય ! | સર્વ આપદા ટળે. ॐ हंस वाहिन्यै नमः । મા વરદાન આપે. । ५) ॐ श्री भारत्यै नमः । वचनसिद्धि ॐ जगन्मात्रे नमः । ત્રિકાલજાપથી શારદાદેવી પ્રસન્ન થાય, ॐ सरस्वत्यै नमः । વિદ્યા પ્રાપ્તિ મંત્ર. ૧) શ્રી દેવભદ્રસૂરિષ્કૃત સારસ્વતમ-ત્ર ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी ही सरस्वत्यै मम विद्यांदेहि देहि स्वाहा । અખંડપણે ૧૦૮ વાર શ્રદ્ધાપૂર્વક ગણવાથી અવશ્ય બુદ્ધિ વો. (શ્રી હેમચંદ્રસૂરિ સારસ્વતી પાપભક્ષિણી વિદ્યા) ॐ अर्हन्मुखकमलनिवासिनि ! पापात्मक्षयं करि श्रुतज्ञानज्वालासहस्रप्रज्वलितभगवति सरस्वति! मत्याएं हन हन दह दह पच पच क्ष क्ष क्ष क्ष क्ष क्षीरधवले अमृतसंभवे हूं हूं देवीं ह्रीं ह्रीं क्लीं ह्यों वद वद वाग्वादिनि ! भगवति ! ऐं ह्रीं नमः । હોમ કરતી વખતે સ્વાહા બોલવું. આ મંત્ર જ્ઞાનપાંચમના દિવસે, ધી નો દીવોને અગરબત્તીનો ધૂપ Jain Education International १८५ કરી ૧૦૮ વાર સાધીએ પછી નિત્ય સુખડ બરાસની છ ગોળી કરી ૭ વાર મંત્રી ખાઈએ તો સરસ્વતી પ્રસન્ન થાય. બીજી પ્રતોમાં સુખડને કપૂરની ગોળી બનાવી છ વાર મંત્રી ૨૧ રવિવાર સુધી કરાય છે. પ્રતિદિન ૧-૧ ગુટીકા લેવી. प्रकट जिह्वोत्पाटः स्यात् । શ્રી હેમચંદ્રાસ્નાયઃ । ઈતિ શારદા મંત્ર. ૧૮) સરસ્વતી મહાવિદ્યા ઃ -- श्री तीर्थंकरगणधरप्रसादात् एषः योगः मे फलतु I આ પદ બોલી મંત્રજાપ શરુ કરવો. ॐ ह्रीं चउदशपुव्विणं ॐ ह्रीं पयाणुसारिणं, ॐ ह्रीं एगारसंगधारिणं, ॐ ह्रीं उज्जुमईणं, ॐ ह्रीं विउलमईणं સ્વાહા । સળંગ છ માસ, રોજ ૧૦૮ વાર ગણે તો બુદ્ધિ વધે - તીક્ષ્ણ થાય - ત્રિકાલ ગણવાથી મા જલ્દી પ્રસન્ન થાય ઘણી વિદ્યા ચડે, આ મહાવિદ્યા છે અને અનુભૂત સત્ય છે. १९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं हंसवाहिनी मम जिल्हा आगच्छ आगच्छ वासं कुरु कुरु स्वाहा ॥ દીવાળી-પર્યુષણા કે આસો ચૈત્રની આબલની ઓળીમાં ૧૨૫૦૦ નો જાપ લાલ વસ્ત્રો માળા-આસન રાખી રવિવારના સારા ચોઘડીયે કરવો. દેવીનું વાસક્ષેપથી પૂજન કરવું. ધૂપ - દીપ કરી પાસે રાખી પોતાનું નામ કાગળમાં કે થાળીમાં લખી ઉપરનો મંત્ર ૫ વાર બોલી આંખે હાથ લગાડ્યો. આ બધુ એકાગ્રતા પૂર્વક શુદ્ધતાથી કરવું. બુદ્ધિ વધે - યાદશક્તિ સતેજ બને. २०) ॐ ह्रीं श्रीं क्लीं ब्लू ऐं नमः स्वाहा । શુભમુહૂર્તે મધ્યરાત્રિએ પવિત્ર થઈ ઉત્તર સન્મુખ બેસવું. ધૂપ અને દીપ ચંદનનો કરવો. માતાની સન્મુખ પ્રાર્થના (સ્તુતિ) કરવી, પછી આ મંત્રની સળંગ છ માસ સુધી છ માળા અર્ધરાત્રિએ જ ગણવી. સવા લાખનો જાપ પુરો કરવો. ખાડો પડે તો નવેસરથી ગણતરી કરવી, મૂર્ખ પણ વિદ્વાન બને. વાસરોપ પૂજા દ્વારા જ્ઞાનવૃદ્ધિ મંત્ર - २१) ॐ नमो अणाइनिडणे तित्यधरपगासिए गणहरे हिं अणुमणिए द्वादशांगचतुर्दशपूर्वधारिणि । श्रुतदेवते सरस्वति । अवतर अवतर सत्यवादिनि । हुं फट् स्वाहा । રોજ સવારે ૧ માળા ગણી પછી આ મંત્રથી જ પુસ્તક પર વાસક્ષેપ પુજા કરવી. તેનું જ્ઞાન ચડવા લાગે. २२) ॐ ह्रीं चउदशपुत्रिणं एगादशांगधारिणं अट्टावीसलद्धिणं केवलीसदृशं ममविद्यां देहि मम तिमिरं हर हर ज्ञ ज्ञज्ञ स्वाहा । શુભ મુહૂર્તે ૪૨ દિવસ પીળાવસ્ત્ર પહેરી પીળાઆસન ઉપર પીળીમાળાથી પૂર્વદિશા તરફ માની છબી સમક્ષ ૧। સવાલાખનો જાપ કરવાથી સિદ્ધ થાય. પછી રોજ ૧માળા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy