SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આવાન મંત્રઃ ___ॐ नमो अणाई निहणे तित्थयरपगासिए गणहरे हिं अणुमण्णिए, द्वादशांगपूर्वधारिणि श्रुतदेवते ! सरस्वति! अब एहि fટ સંવા આહવાન મુદ્રાથી કરવું. ૨. સ્થાપના મંત્ર :ॐ अर्हन्मुखकमलवासिनि ! वाग्वादिनि ! सरस्वति ! अत्र तिष्ठ 1: ૪: || સ્થાપના મુદ્રાથી. (૨) પછી ડાબી નાસિકા દબાવી નસકોરેથી ધીરે ધીરે શ્વાસ, કાઢવો અને શ્વાસ કાઢતા.... ટ્રેષામિ દUાવાયું વિસર્ષથrfમ.... એમ બોલવું. વિચારવું. (૩) તે પછી શાંત બની સમતા રાખી જમણી નાસિકાને દાબી રાખી ડાબા નસકોરેથી શ્વાસ લેવો અને લેતી વખતે सत्वात्मकं शुकलवायु आगृह्णामि आधारयामि सेम બોલવું. અને ઊંડા શ્વાસ લઈ સ્થિર કરી નીચેનો મંત્ર (ઈષ્ટજાપ મંત્રો ધારણ કરવો. 3 ઈં વર્દી વર્દૂ હજાર છે નમ: | પછી ત્રણ વાર ઉચ્ચાર કરી મોટેથી બોલવું. અને રોજ ૧ માળા ગણવી. જાપપૂર્ણ થયા બાદ નીચેની સ્તુતિ ૩ વાર બોલવી. ... દેજે દેજે અબુધ શિશુને તું જ સદ્બુદ્ધિ દે , રહેજે રહેજે મુજ પર સદા તું પ્રસન્ના જ રહેજે... પછી આરતી ઉતારવી. ૩. સંનિધાન મંત્રઃ3 સંન્યવનિ ! હંસવારિ ! સરસ્વંત ! મH સંદિર ભવ भव वषट् સંનિધાન મુદ્રાથી, બે હાથની મુઠ્ઠી સામે રાખી અંગુઠા અંદર રાખવા. ૪. (સન્નિરોધ મંત્ર) ॐ ह्रीं श्रीं जिनशासन-श्री द्वादशाङ्गयधिष्ठात्रि ! श्री सरस्वति देवि ! जापं पूजां यावदत्रैव स्थातव्यम् नमः । સરસ્વતી દેવીની આરતી ૫. અવગુંઠન મંત્રઃॐ सव्वजणमणहरि ! भगवति ! सरस्वति ! परेषामदीक्षितानां अदृष्यो भवभव ॥ અવગુંઠન મદ્રાથી, બે મડી સામે રાખી બે તર્જની (પહેલી) આંગળીઓને લાંબી કરવી. આ રીતની ક્રિયા પૂર્ણ કર્યા બાદ સરસ્વતી દેવીની. સ્તવના - ભકિતગીતો ગાવા. પછી મંત્ર પ્રદાન વિધિ કરવી. સરસ્વતી મંત્ર પ્રદાન વિધિ : મા સરસ્વતી મૃતદેવીની છબી સામે સ્તુતિ કરી. ઈરયા. કરી ખમાં. દઈ ઈચ્છા. સંદિસહ ભગવન મૃતદેવતા આરાધનાર્થી કાઉ. કરું ? ઈચ્છ, મૃતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉં. અન્નત્થ નવકારનો કાઉસગ્ગ, પારી નીચેની થોચ બોલવી. सुयदेवया भगवई नाणावरणीय कम्मसंघायं । तेसिं खवेउ सययं जेसिं सुयसायरे भत्ती ॥१।। पछी ખમાં. ટેવું. પછી પ્રાણાયામની વિધિ આ રીતે કરવી. (૧) સ્વસ્થ બની જમણી નાસિકા દબાવી ડાબેથી શ્વાસ ધીરે ધીરે કાઢવો. અને શ્વાસ કાઢતાં.... રામ રવાયું વિસર્જય.. એમ બોલવું. જય વાગીશ્વરી માતા જય જય જનની માતા પદ્માસની ! ભવતારિણિ! અનુપમ રસ દાતા જય વાગીશ્વરી માતા ......૧ હંસવાહિની જલવિહારિણી અલિપ્ત કમલ સમી (૨) ઈન્દ્રાદિ કિન્નરને (૨) સદા તું હૃદયે ગમી. જય વાગીશ્વરી માતા ......૨ તુજથી પંડિત પામ્યા કંઠ શુદ્ધિ સહસા (૨) યશસ્વી શિશુને કરતાં (૨) સદા હસિતમુખા જય વાગીશ્વરી માતા ......૩ જ્ઞાનધ્યાનદાયિની શુદ્ધ બ્રહ્મ કૃપા (૨) અગણિત ગુણદાચિની (૨) વિશ્વ છો અનૂપા જય વાગીશ્વરી માતા .....૪ ઉર્ધ્વગામિની માં તુ ઉર્ધ્વ લઈ લે જે (૨) જન્મમરણને ટાળી (૨) આત્મિક સુખ દે જે જય વાગીશ્વરી માતા .......૫ રત્નમયી ! મેં રૂપા સદા ય બ્રહ્મ પ્રિયા (૨) કર કમલે વીણાથી (૨) શોભો જ્ઞાન પ્રિયા જય વાગીશ્વરી માતા .......૬ દોષો સહુના દહતાં દહતાં અક્ષચ સુખ આપો (૨) સાધક ઈચ્છિત અર્પી (૨) શિશુ ઉરને તર્પો જય વાગીશ્વરી માતા ....... ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy