SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ મા શારદાને પ્રાર્થના અસત્યો માંહેથી પ્રભુ પરમ..... સ્મરું સાચે ચિત્તે પદ કમલને થાપી હૃદયે, સ્તવું ભાવે તોરા ગુણગણતો પાર નહીં જે, લહું માતા આજે હરખ દિલમાં ધ્યાવી તુજને, નિહાળે જો સ્નેહે ફળશે શિશુના જાપ ઉર જે....... તિરસ્કારે તેજે, શરદ.શશીનૌકાંતિ વદને, પુરસ્કારે પ્રેમે પવિત્ર જનને જ્ઞાન દઈને, આવિષ્કારે હેતે ક્ષણ નહી ભૂલે ચિત્ત કમલે, નિહાળે જો સ્નેહે બળશે શિશુના પાપ ઉર ....... વિકાસે ઘી ભારી સતત સમરે આપ હ્રદયે, વિલાસે ગી સારી સરલ મનથી માત ભજશે, વિનાશે ભી મારી ભવભયતણી તાણ ટળશે, નિહાળે જો સ્નેહે કરશે શિશુના તાપ ઉર જે...... ૯૩ સરસ્વતી પ્રાર્થના રાગ :- પ્રભુ જેવો ગણો તેવો તથાપિ બાલ તારો છું.... ૧ 3 સરસ્વતી માત છો પ્યારી, તુમારો બાળ સત્ બોલે કરોને મ્હેર ક્ષણ દેવી, ટળે મુજ અજ્ઞતા જોરે......સર......૧ બૂરો-ભૂંડો મૂરખ પૂરો, કપટને કામે વળી શૂરો, બધા દુર્ગુણનો દરીયો, છતાં તુજ બાળ નહી ભૂલો....સર.....૨ કદી પુત્ર-કુપુત્ર થાય, નહી માતા-કુમાતા થાય, ભલી ભોળી તુમે હો માત, જગતની રીત એ ના છોડ....સર...૩ છતાં તરછોડશો મુજને, થશે અપજશ જગ તારો હવે શું સોચવું તુજને, ગ્રહીલે હાથ બાળકનો......સર.......૪ મળે તુજ રાગીને શ્રુતજ્ઞાન, ફળે તું ધ્યાનીને ઉજમાળ પરંતુ આપો જો નિજબાળ, માનું કે આપનો નહી પાર....સર.....પ Jain Education International ભરી શ્રદ્ધા હ્રદય ભારી, જગતમાં તું હી એક સાચી કરીશ જ્ઞાની આતમરાણી, અંતરના પાપ દઈ ટાળી......સર...... આ આઠ કૃતિઓના રચયિતા મુનિ કુલચંદ્ર વિજય. શ્રી શારદા છંદ ડભોઈ જંબૂરિજ્ઞાનભંડાર ટા.નં.૧૨૮ देवेन्द्रादिसुरैर्नतांहि कमलाः ध्याता मुनीन्द्रैः सदा, नागेन्द्रामरशत्रुराज निवही संसेवता सारदाः । हंसस्था सुविशाल हस्तकमला विद्वानांम्बुदाः, वीणा पुस्तकशोभिता जिनरता भूयात् सदा शर्मदाः 11811 IIછંદા। યે સમરંતિ મુનિવર સેવંતિ સયલ સુર, આરાહેકીઈ વર આણંદ ઘરે યે કમંડલ સોઈ કરિશ્વરઇ, કમલચાર વીણાનાદ રસરિ દાહણ કરે જે ઈકચિત્તિ ભનિઆણી સમરઈ યે વાગવાણી મંગલ કરાઃ રજત તુષાર વરંગી વિચિત્ર વિષરલંકૃતા સુભઞાઃ। સુરનર કિન્નર વન્ધાઃ સરસ્વતી ભવતુ મે વરદાઃ જે ચંદ કુંદહ ગંગનીરહ હાર ખીરહ સાગરા, કપૂર પૂર પુંડરીયહ રાયહંસ પુંડર સગીરચીર. ચારુહાર કંચણેણ વોહએ, સદેવ ઈંદહના ગજસ્વહ રાયચિત્તોહએ ||૧-૨|| व्याप्त ( विसूत्र ) विश्वत्रया देवी परमा ध्यान संस्थिताः । रुपेन अनुपमा वाणी वाणीदुशुद्ध मे मनसाः || हंसठा हंसगई : सरसई महसुहं देउ । वर नाटक लक्षण छंद पुराणह वेद कलागम मतिधरएः, ये मूरख मूक करुपदया परमण ठीसुहतिहकरए સારિંગાનયણી ગયરગમણી કુચભરનમણીઃ શિશિવયણી, ગુણગાઈ રમણીઃ કવિચણ જાણી: શિવસુકરણીઃ ભયહરણી સિરિ સોહઈ વેણી મજ્જીક ખીણી, કટિ તટિપીણી અતિ ઉરણી, વર પુસ્તકલીણી સહજિસલૂણી વિભ્રમરીણી ગુણશ્રમણીઃ।।૬। છઈ સવિન્નિ જા: ગીરંગી સદ્ વસહિકુશલાયા, કલર્સ ॥ અંગ-બંગ તિલંગ ગૌડ કર્ણાટ મરુસ્થલઃ । ગુર્જર માલવ મેંદ પાટવ કુંકણ-કૈરલમૈરહઠ-સોરઠ-ચીક ચીણવઇ, 11311 અદ્ ભુર્જંગલ-જાલંધર કટક સમીર, સકુંતલએ, પમુહ દેસિ ભાવિનમઇ પૂર્ણિદ્રિ જસ પચકમલ વીર પ્રસંસીસહીર ઉદ્ધરઇ જય જય સારદ સકલઃ ઇતિ શ્રી સારદા છે. સંપૂર્ણ १८० For Private & Personal Use Only ||૪|| યે દાનવ નવકુલ નાગ પુરંદર પ્રણમિતિ સામિણિ ચરણ તલઃ । જિન શાસનિ દેવી આદિ કુંઆરીઃ કવિયણ જસે સુરદેઈ અલમ ||૮|| 11611 તાલા www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy