SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ बृहस्पतिरुवाच यदि मे वरदा देवि ! दिव्यज्ञानं प्रयच्छ न: देव्युवाच हन्त ते निर्मलं ज्ञानं कुमतिध्वंसकारकम् । स्तोत्रेणाऽनेन ये भक्त्या मां स्तुवन्ति मनीषिणः ॥६॥ बृहस्पतिरुवाच लभते परमं ज्ञानं यत् सुरैरपि दुर्लभम् । प्राप्नोति पुरुषो नित्यं महामायाप्रसादत: બૃહસ્પતિ બોલ્યાં : हवी! भने १२हान आपनारी छ (तो) अमोने દિવ્યજ્ઞાન તું આપ. દેવી બોલ્યાં : જે પંડિતો ભકિતથી આ સ્તોત્ર વડે મારી સ્તુતિ કરે છે. તેઓ કુમતિ નો નાશ કરનારા નિર્મલ જ્ઞાનને (મેળવશે.) ૬ બૃહસ્પતિ બોલ્યાં: જે ઉત્કૃષ્ટ જ્ઞાન દેવોને પણ દુર્લભ છે તેને મેળવે છે. પુરુષ મહામાયા (દેવી)ની કૃપાથી હંમેશા પ્રાપ્ત કરે છે. સરસ્વતી બોલ્યાં : હંમેશા ત્રિકાલ, પવિત્ર પણે ઉત્તમ એવા અષ્ટકનો પાઠ કરે તેના કંઠમાં સદા (હું) નિવાસ કરીશ સંશય ન કરવો. ૮ -: संपूर्ण: ॥७॥ सरस्वत्युवाच त्रिसन्ध्यं प्रयतो नित्यं पठेदष्टकमुत्तमम् । तस्य कण्ठे सदा वासं करिष्यामि न संशयः ॥८॥ इति श्रीपद्मपुराणे दिव्यज्ञानप्रदायकं सरस्वत्यष्टकं समाप्तम्। ५४ अनुवाद પ૪ ભાષાક્તર શતાનીક બોલ્યા: હે મહામતિ ! મહા પ્રાજ્ઞ, સર્વ શાસ્ત્ર માં પારંગત ! હે ઉત્તમ ब्राह्मण ! (भा) पुरुष, धर्मबंधनाशनहि पामेलो छे. १ જે મરણસમયે પાંચ ભાવોનું સ્મરણ કરતો જપ કરવા યોગ્ય (मंत्र) मोरे. परमपा (मोक्ष)ने प्रासरे छे. हे महामुनि! તે કારણથી મને તું કહે. શૌનક બોલ્યા: | હે મહારાજ ! તમારા પિતામહે , ધર્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ ધર્મપુત્ર યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પુછ્યું હતુ. યુધિષ્ઠિર બોલ્યાં : हपितामह ! महाप्राज्ञ!सर्व शास्त्रमा पारंगत! महात्मन्! વાણીના સ્વામી માટે બૃહસ્પતિ વડે દેવી સ્તુતિ કરાઈ છે. કરોડો સૂર્યની પ્રભાવાળા પોતાના સ્વરુપને બતાવવામાં આવ્યું. ૪ સરસ્વતી બોલ્યા : હે ભગવન! તમારા મનમાં જે પણ વર્તે છે, (તે) વરદાનને तुं मांग. हे महामति ! महा प्राज्ञ ! सब शास्त्रों में पारंगत ! हे उत्तम ब्राह्मण ! (इस) पुरुष का कर्मबन्ध नष्ट नहीं हुआ है। जो मृत्यु समय के पाँच भावो का स्मरण करते हुए जप करने योग्य (मंत्र का जाप करता है वह परमपद (मोक्ष) को प्राप्त करता है। हे महामुनि ! इस लिए तुम मुझसे कहो - हे महाराज! आपके पितामह, धर्मजाननेवालों में श्रेष्ठ, धर्मपुत्र युधिष्ठिर ने भीष्म पितामह से यही पूछा था। हे पितामह ! महाप्राज्ञ ! हे समस्त शास्त्रों में पारंगत ! बृहस्पति द्वारा सुतति की गई है जिसकी, उस देवीने वाणी के स्वामी महात्मा को करोडो सूर्यो के तुल्य प्रभावाला अपना स्वरूप (आत्मा) दर्शाया (बताया) था। सरस्वती ने कहा - हे भगवन् ! आपके मन में जोभी है सो वरदान माँगिये। बृहस्पति ने कहा- हे देवी! यदि मुझे वर देनेवाली हो (तो) हमें दिव्यज्ञान दो देवी ने कहा - जो पंडित भक्ति पूर्वक इस स्तोत्र के द्वारा मेरी स्तुति करते हैं वे कुमति का नाश करनेवाला निर्मल ज्ञान को (प्राप्त करेंगे। १४० For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy