________________
|१४|
६४
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત
ભદ્રબાહુના શબ્દોનો આશય સ્પષ્ટ છે કે આગળ ક્યારેક બાર વર્ષનો દુકાળ પડશે જ્યારે મંદિર મૂર્તિની સ્થાપના થશે અને ત્યારે મૂર્તિ પૂજા ચાલશે.
એટલે એ મંદિરમાર્ગીઓ કેટલા ખોટા શિલાલેખો લખાવીને દાટી દે અને લાખો વર્ષ જૂની પૂરાણી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિનો ઢોંગ રચી દે અથવા તો મહાવીર સ્વામીની જીવિત અવસ્થાની મૂર્તિ અને મંદિર હોવા ઉપર કાવ્ય તુક રચીને તેનો પ્રચાર કરી દે, તેનાથી કાંઈ પણ અર્થ સરવાનો નથી.
હવે આગળ તે જ મંદિરના પુજારીઓનું ફરી એક સૂત્રનું પ્રમાણ જોઈએ કે રૂ લપેટી આગ ક્યાં સુધી રોકી શકાય છે? અને કેટલી ફેલાય છે તે આગ? એ જ રીતે એમનું પોતાનામાંજ ખોટા પ્રમાણોથી સાચા બનવાનું તેમના શાસ્ત્રોના શબ્દોથી જ તેમને ભારે પડી રહ્યું છે. ફક્ત ખોટી શેખી કરવા જેવું જ થઈ રહ્યું છે. (૯) મહાનિશીથ સૂત્રમાં મૂર્તિપૂજા કરનારાઓને અનંત સંસારમાં ભ્રમણ કરવાવાળા જણાવ્યા છે. તે પાઠ આ પ્રમાણે છે
एत्थं च गोयमा केइ अमुणी समयप्पभावे उसण्णविहारी णिइयवासिणो अदिट्ठ-परलोय-पच्च-वाए सयं मई इड्डि-रस-गारवाइ मुच्छिए राग दोस मोह अहंकार ममीकाराइ सपडिबद्धा कसिण संजम सद्धम्मे परम्मुहा निद्दय नित्तंस निग्घिण अकलुण निक्किव एगतेणं पावायरण अभिनिविठ्ठ-बुद्धि अइचंडरोद्द कूराभिगाहिए मिच्छदिट्ठी कय-सव्व-सावज्ज-जोग-पच्चक्खाण-विप्पमुक्का से संघारंभ परिग्गाहे तिविहेण पडिवन्ना सामाइये य दव्वत्ताए, न भावत्ताए, नाममेव मुंडा अणगारा महव्वयधारी समणे विभविताणा एवं मण्णमाणा य सव्वहा उम्मग्गं पव्वतंति । तहा किल अम्हे अरिहंताणं भगवंताणं गंध-मल्लपदीव-सम्मज्जण-उवलेवण, विचित वत्थ बलि धूवाइयेहिं पूयासक्कारेहिं अणुदिया-महभवण पकुव्वमाणा तित्थथवणं करेइ । तं णो णं तहत्ति गोयमा समणुजाणेज्जा ।
से भयवं केणट्ठणं एवं वुच्चइ जहाणं तं च णो णं तहत्ति समणुजाणेज्जा?
गोयमा ! तदवत्थणुसारेणं असंजम बहुलेणं च मूल कम्पासवं, मूलकम्मासवाओ य अज्झवसाय पडुच्च महोयर-सुहासुह-कम्मपयडिबंधो, सव्व-सावज्जाणं विरयाणं वयभंगो, वयभंगेण च आणाइक्कम, आणाइकम्मेणं तु उम्मग्ग-गामीतं, उम्मग्गगामितेणं च समग्गापलायणं उम्मगगा पवत्तणं, समग्गा विलोयणेण महति आसायणा, तओ अनंत संसार हिंडणं ।
एएण अद्वेणं गोयमा ! एवं वुच्चइ जहा णं गोयमा ! णो णं तहत्ति समणुजाणेज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org