________________
૧૭૬
૩૫ રત્નપ્રભ સૂર ૩ લબ્ધિસાગરજી
૩૭| વર્ધમાન સૂરિ
३८
વજ સ્વામી
|૩૯ | વજ્રસેન સૂરિ ૪૦| શ્યામાર્ય
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
:
૪૧ શાંતિસૂરિ વાદિવેતાળ
૪૨| શીલાંકાચાર્ય
૪૩| સ્થૂલભદ્ર
૪૪| સંધિલાચાર્ય ૪૫| સિદ્ધસેન દિવાકર
૪ સમય સુંદર ૪૭ સંભૂતિવિજય ૪૮ સંઘદાસગણિ ક્ષમાશ્રમણ
૪૯ સ્વયંભવાચાર્ય
૫૦ દ્વિતીય ભદ્રબાહુ
૫૧ હિરભદ્ર સૂરિ
પર | હેમચંદ્રાચાર્ય
૫૩ હેમચંદ્ર(મલધારી)
Jain Education International
વિ. સં. ૧૨૩૮માં, રત્નાકરાવતારિકા બનાવી. વિ. સં. ૧૫૫૭માં શ્રીપાળ કથા રચી.
વિ. સં. ૧૦૮૮માં. ઉપમિતિ ભવ પ્રપંચ કથા રચી. વીર નિ. સં. ૫૪૮ માં સ્વર્ગગમન. વજસ્વામીના શિષ્ય વીર. નિ. સં. ૫૮૫માં હતા. વીર નિ. સં. ૩૭૮ થી ૩૮૬ માં. પન્નવણા સૂત્રની રચના કરી (તેમાં શંકા પણ છે) અપરનામ કાલકાચાર્ય. વિ.સં.૧૦૯૬માં સ્વર્ગગમન. ઉત્તરાધ્યયનના ટીકાકાર.
શક સંવત્ ૭૯૮માં અને વિ. સં. ૯૩૩ થી વિધમાન હતા. બે અંગ સૂત્રોના ટીકાકાર.
વીર નિ. સં. ૨૧૯માં સ્વર્ગ. એમની બહેનો માટે મહાવિદેહથી ચૂલિકા લાવવાની કિંવદ્યુત પ્રચલિત છે. વૃદ્ધવાદીના ગુરુ.
વૃદ્ધવાદીના શિષ્ય વીર નિ. સં. ૫૦૦માં સ્વર્ગવાસી. વિ. સં. ૧૬૮૬માં વિદ્યમાન.
વીર નિ. સં. ૧૫૬ માં સ્વર્ગગમન.
પંચકલ્પ ભાષ્ય અને વસુદેવ હિંડીના રચયિતા વિ. સં. ૬૦૦થી ૬૨૦.
વીર નિ. સં. ૯૮માં સ્વર્ગગમન.
વિ. સં. ૫૫૦ થી ૬૦૦માં.દસ નિર્યુક્તિઓ, ભદ્રબાહુ સંહિતા, ઉપસર્ગહર સ્તોત્રના રચનાકાર, વરાહમિહિરના ભાઈ.
વિ. સં. ૭૫૦ થી ૮૨૭ માં. પ્રધાન ટીકાકાર થયા. અનેક ગ્રંથ (૧૪૪૪) રચ્યાં.
જન્મ વિ. સં. ૧૧૪૫માં, દીક્ષા ૧૧૫૦માં, પદવી ૧૧૬૬માં, સ્વર્ગ ૧૨૨૯માં.
વિ. સં. ૧૧૬૪માં વિધમાન. અભયદેવ સૂરિના શિષ્ય.
કેટલાંક વીણેલાં સંકલનો અને તેના પરનું ટિપ્પણ મ
(૧) મૂર્તિપૂજક આગમોદ્વારક મુનિ શ્રી પુણ્યવિજયજીએ એવું માન્યું છે, કે કલ્પસૂત્રના ‘સમાચારી’ વિભાગમાં અંતરાવિ સે જપ્પર, તો તે પ્બર, તેં યમિ સવાળાવિત્તત્ આ પાઠ સંભવતઃ આચાર્ય કાલકની પછી રચવામાં આવેલો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org