________________
અનુભવ અર્ક : ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૯ | કુંદકુંદાચાર્ય |૧૦| કોટ્ટાચાર્ય ૧૧ | ગંધહસ્તી સૂરિ
૧૨ | જિનેશ્વર સૂરિ
૧૩ | જિનદાસગણિ મહત્તર
૧૪ | જિનવલ્લભસૂરિ ૧૫ | જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
૧૬ | તિલકાચાર્ય ૧૭ દેવેન્દ્રગણિ
૧૮ | દેવસૂરિજી
૧૯ | દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ
૨૦૬ દેવસેન ભટ્ટારક ૨૧ | દેવભદ્ર સૂરિ ૨૨ | દેવગુપ્ત સૂરિ |૨૩ | નેમીચંદ્રાચાર્ય ૨૪ | નેમીચંદ્ર સૂરિ
૨૫| | ૨૬ | પ્રધુમ્નસૂરિ
પ્રધુમ્ન સૂરિ
૨૭
પાર્શ્વચંદ્ર સૂરિ ૨૮ | પાદલિપ્ત સૂરિ ૨૯ બપ્પભટ્ટ સૂરિ
૩૦
ભદ્રબાહુ સ્વામી ૩૧ | મુનિ સુંદર સૂરિ ૩૨ | માનતુંગ સૂરિ ૩૩ | મલ્લિસેન સૂરિ |૩૪ | યશોદેવ સૂરિ
Jain Education International
૧૭૫
વીર નિર્વાણ સંવત ૧૦૦૦માં. વિશેષાવશ્યક ભાષ્યની અવશેષ ટીકા પૂર્ણ કરી. પ્રથમ આચારાંગની ટીકા પ્રારંભ કરી, બીજું નામ. સિદ્ધસેનાચાર્ય તત્ત્વાર્થ ભાષ્યની ટીકા પૂર્ણ કરી અભયદેવ સૂરિના ગુરુ ખરતર ગચ્છનો પ્રારંભ કરનારા, કથારત્ન કોશ વિ. સં. ૧૦૮૦માં હતા. પ્રમુખ ચૂર્ણિકાર, હરિભદ્રસૂરિથી પ્રાચીન. વિ. સ. ૬૫૦-૭૫૦, નંદીસૂત્ર ચૂર્ણિ ૭૩૨માં.
વિ. સં. ૧૧૬૦, અભયદેવ સૂરિના શિષ્ય. જીતકલ્પ, વિશેષાવશ્યક ભાષ્ય, ક્ષેત્ર સમાસ, બૃહત્સંગ્રહણી વગેરે રચ્યાં. વિ. સં. ૬૫૦-૬૦ ની આસપાસ થયા. જન્મ ૧૦માં
વિ. સં. ૧૨૯૬ માં
પ્રવચન સારોદ્વાર, પંચસંગ્રહ વગેરે બનાવ્યાં. ૧૨૨૬માં સ્વર્ગ, સ્યાદવાદ રત્નાકરની રચના. વીર નિર્વાણ ૯૮૦, વિ. સં. ૫૧૦, આગમ લેખન કરાવ્યું. દેવવાચક નામ, નંદીસૂત્રની રચના કરી. વિ. સં. ૯૫૧, દિગંબર, ઘણાં ગ્રંથ રચ્યાં. વિ. સં. ૧૧૬૮માં કથા રત્નકોશ બનાવ્યો. વિ. સં. ૧૧૯૫માં બૃહત્ક્ષત્ર સમાસ વૃત્તિ. વિ. સં. ૧૨૦૦, વૈર સ્વામીના શિષ્ય. વિ. સં. ૧૧૨૯, ઉત્તરાધ્યયન ટીકા કરી. વિ. સં. ૮૦૦માં યશોદેવ સૂરિના શિષ્ય. વિ. સં. ૧૩૨૨ માં કનકપ્રભ સૂરિના શિષ્ય. વિ. સં. ૧૫૯૭ બાલાવબોધ ટબ્બા.
વિ. સં. આકાશગામિની વિદ્યા સિદ્ધ.
વિ. સં. ૮૦૦માં જન્મ, ૮૦૭માં દીક્ષા, ૮૧૧માં આચાર્ય સિદ્ધસેનના શિષ્ય.
વીર નિ. સં. ૧૭૦માં સ્વર્ગ. ત્રણ છેદ સૂત્ર બનાવ્યાં. વિ. સં. ૧૫૦૩માં સ્વર્ગ. હજાર અવધાન કરતા હતા.
વિ. સં. ૮૦૦માં. ભક્તામર રચનાકાર.
વિ. સં. ૧૨૧૪, સ્યાદવાદ મંજરી બનાવી. પિંડ વિશુદ્ધિ ટીકા તથા પાક્ષિક સૂત્ર વૃત્તિ બનાવી. વિ. સં. ૧૧૭માં.
For Private & Personal Use Only
www.jainelibrary.org