SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ FO ૯૮૦ ૯૯૨ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૮ ૧૦૦૯ ૧૦૦૯ ક્રમ ૧ ૧૭૦ ૧૭૫૫ ૨૦૦૧ ૨૦૫૨ ૨૦૦૨ ૨૦૦૫ ૨૧૮૬ ૨૨૮૫ ક ખ છે ८ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત : સહસ્ત્રમલ દિગંબરમત (શિવભૂતિ) સૂત્ર લેખન વલ્લભીપુર લબ્ધિઓનો વિચ્છેદ એક પૂર્વનું જ્ઞાન રહ્યું દિગંબરના વિશેષ ગ્રંથોની રચના, કુંદકુંદાચાર્ય દ્વારા પૌષધશાળા, ઉપાશ્રયોનું નિર્માણ સમસ્ત પૂર્વનો વિચ્છેદ Jain Education International વીરભદ્રસ્વામી દેવર્દ્રિગણિની પાટ પર ૨૮ મી પાટ, ૧૦૫ વર્ષની ઉંમર, ૫૫ વર્ષ આચાર્ય પદ પર રહ્યાં વીર નિર્વાણ ૧૦૬૪ સંવત ૫૯૪માં દિગવત થયા. ખરતર ગચ્છ સ્થાપના તપાગચ્છ સ્થાપના લોકાશાહ દ્વારા શુદ્ધ ધર્મ પ્રવર્તન વિ.સં. ૧૫૩૧. તપગચ્છના આનંદવિમલસૂરિ દ્વારા ક્રિયોદ્વાર આચલિયા ગચ્છ ક્રિયોદ્વાર ૨ આર્ય રક્ષિત ૩ | અમૃતચંદસૂરિ ૪ | અભયદેવસૂરિ ખરતર ગચ્છ ક્રિયોદ્વાર ધર્મદાસજીની દીક્ષા રુગનાથજીથી ભીખણજીનો મતભેદ(તેરા પંથ) વિશિષ્ટ પ્રસિદ્ધ પ્રાચીન શ્રમણ પૂર્વાચાર્ય અગસ્ત્યસિંહ સૂરિ અમિતગતિ ૬ | ઉદયપ્રભસૂરિ ઉમાસ્વાતિવાચક કાલકાચાર્ય વિશેષ માહિતી વિક્રમની આઠમી શતાબ્દી/દશવૈકાલિક ચૂર્ણિની રચના કરી. સાડા નવપૂર્વી/અનુયોગદ્વાર સૂત્ર રચનાકાર વિ. સં. ૯૬૨ દિગંબર આચાર્ય. વિ. સં. ૧૦૮૮માં આચાર્ય પદ, ૧૧૩૫માં દેવલોક થયા. નવાંગી ટીકાકાર. વિ. સં. ૧૦૫૦માં થયા હતા. ગુરુ માધવસેન. વિ. સં. ૧૨૨૦માંઆરંભસિદ્ધિ ગ્રંથ રચના. વીર. નિ. સં. ૧૦૦૧, તત્ત્વાર્થ સૂત્રકર્તા. ત્રણ થયા (૧) વીર નિ. સં. ૨૮૦માં જન્મ, દીક્ષા ૩૦૦માં, ૩૩૫માં ૫૬, ૩૭૬ સ્વર્ગ, પન્નવણા સૂત્રના રચનાકાર (૨) વીર નિ. સં. ૪૫૩માં (૩) વીર નિ. સં. ૯૯૦ માં હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy