________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ટીકામાં ઉદ્ધૃત કરી છે. જેમાં અજીવ અને જીવ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના પરઠવાના પ્રસંગ તેમજ વિધિ બતાવી છે–
૧૦
चाउलोदगमाईहिं, जलयर माइण होई सच्चित्ता । जल थल खह काल गयं, अचित्ते विगिंचणं कुज्जा ॥
;
तंदुलाम्बुना सह मत्स्यो मंडूकी वा समेतौ तौ चाल्य अंबुना सह जले नयेत । जल स्थल खगेषु कालगतेषु, अचित्त नो मनुज पारिष्ठापनिका स्यात्। मृतमत्स्य उंदरकाकादौ ।
ત્રસ (વિકલેન્દ્રિય) જીવ ઊરણિકા(લટ) વગેરેથી સંસક્ત આહાર પાણીને શુદ્ધ કરવાની અને ખાવા-પીવાની વિધિ તથા પરઠવાની વિધિ બતાવી છે. પાણીની જેમ જીવથી સંસક્ત છાશની વિધિ કહી છે.
દહીં, માખણ, આ બંને ત્રસ જીવ સંસક્ત હોય, તેની વિધિ આ પ્રમાણે છે– પાણી કાઢીને પાણી રહિત દહીં તથા માખણને છાશમાં કે પાણીમાં નાખી દો, જીવ હશે તો દેખાઈ જશે; તેને પરઠી દેવું, જીવ ન દેખાય તો ખાઈ લેવું. સંસક્ત તક્રસ્ય અંબુવદ્ વિધિ.
दधि नवनीतयोस्तु अयं विधि-पूर्व जलं गालयित्वा पिंडी भूत दध्नः एकाउंडी तक्रादौ प्रक्षेप्या चेत्प्राणा स्युस्तदा प्रेक्ष्यंते ततस्त्यज्यते, न स्युस्त दा भुज्यते । नवनीतोऽपि एकाउंडी त्यादि कार्यः । तक्राभावे गोरस धावने क्षेप्या तस्याभावे शीती भूते उण्णाप्सु तस्याप्यभावे तंदुलाप्सु क्षिप्त्वा वीक्ष्य शुद्धे, भोज्यम् । अशुद्धयोर्विधिना त्यागं ।
दध्नि पात्र पतिते संसक्त भ्रांतौ दधिः पात्रतीरं आनीय पुनः पश्वात् कृत्वा दधि लिप्त तीरे जीवा ईक्ष्याः । इक्षुविकारे कक्कंबेप्येष विधिः । પરસમુલ્યમવ્યેવ । અર્થાત્ ગૃહસ્થના વાસણમાં હોય અને શંકા થાય તો પણ આ વિધિ મુજબ પરીક્ષા કરી લેવી.
रसज-रसजै संसंक्त तु कांजिकादि ( उदक) सपात्रं त्याज्यम् ।
સંસક્ત પાણીમાંજીવ પરિણત થઈ જાય તો ત્રણ સાધુઓએ જોઈને પછી ગાળીને પીવું અનુજ્ઞાત છે. પરિણત ન થયા હોય તેને કાઢવાની વિધિથી કાઢી નાખે. ધોવણમાં પાણીના જીવ હોય તો પાવન નો પૂતરેવુ સત્તુ ગાળીને થોડા પાણીમાં તે જીવોને લઈ જો દાતા પાછું ન લે તો અપકાયમાં યતનાથી પરઠી દેવું જોઈએ.
પાણીમાં જીવંત કીડીઓ પડી જાય તો તુરંત ગાળીને વિવેક કરવો. માખી હોય તો જોઈને જ કાઢી નાખવી અને મરી જાય તો ગાળીને ઉપયોગ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org