________________
અનુભવ અર્કઃ ઐતિહાસિક નિબંધ પરિશિષ્ટ
૧૩૯
मुणिणो, संघं तित्थं, गणपवयण मोक्ख मग्ग एगट्ठा ।
दंसण णाण चारित्ते घोरुग्गतवं चेव गच्छ णामे॥९३॥ (૧૮) દુષ્પસહ આચાર્ય અને વિષ્ણુશ્રી સાધ્વી ઉપવાસમાં કાળ કરીને પ્રથમ દેવલોકમાં જશે. (૧૯) સાધ્વી સંપર્ક નિષેધ :
जत्थ य गोयमा साहु, अज्जाहि सह पहम्मि अहूणा । अववाएण वि गच्छेज्जा, तत्थ गच्छम्मि का मेरा ॥ जत्थ य अज्जा लद्धं पडिग्गहमादि विविहमुवकरणे ।
પરિણુંન સાદિ તે પોયમ શેરિસે . અ. ૫. ગાથા. 100 ભાવાર્થ – હે ગૌતમ! જે ગચ્છમાં સાધુ-સાધ્વી માર્ગમાં સાથે ગમન કરે તે ગચ્છમાં કોઈ મર્યાદા નથી.
હે ગૌતમ! જે ગચ્છમાં સાધ્વી દ્વારા ગવેષણા કરેલ પાત્ર આદિનો ઉપભોગ સાધુઓ કરે તે કેવો ગચ્છે છે? અર્થાત્ તે કોઈ ગચ્છ જ નથી. (૨૦) એક સ્થાન પર લખ્યું છે કે– “એવા નામધારી સૂરિ થશે કે જેમનું નામ લેવાથી પણ પ્રાયશ્ચિત્ત લાગશે તેટલું નિશ્ચિત્ત સમજો.” ગાથા
भूए अजाइ कालेण केइ होहित गोयमा सूरि ।
णाम गहणेण वि जेसिं होज्ज नियमेण पच्छित्तं ॥ (૨૧) આચાર્ય વજ– તેમના ૫૦૦ શિષ્ય આજ્ઞા લીધા વિના તીર્થ યાત્રાએ નીકળ્યા. તેમની પાછળ જતાં આચાર્ય વજે કહ્યું કે હે મહાભાગો! સાધુ સાધ્વીને માટે તીર્થકર ભગવાને ર૭૦૦૦ ડિલ કહ્યાં છે. તેને શોધીને ઉપયોગપૂર્વક ચાલવું જોઈએ. ઉપયોગ શૂન્યતાથી જેમ તેમ ચાલવું જોઈએ નહીં. બેઇન્દ્રિય, તેઈન્દ્રિયના સંઘટ્ટા જનિત કર્મના સર્વે તત્ત્વોનું સારભૂત સૂત્ર ભૂલી ગયા કે શું? વિચાર કરો. આ પ્રકારે સમજાવવાથી પણ હિતાવહ વચન ન માન્યા તો એકનો વેષ જ ઝુંટવી લીધો તો બાકી બધા ભાગી ગયા. (સંક્ષિપ્ત) (રર) એક સમયે આચાર્ય કુવલયપ્રભ વિહાર ક્રમથી ચૈત્યવાસીઓના ક્ષેત્રમાં જઈ ચડ્યા. ચૈત્યવાસીઓએ વંદન કરી સત્કાર કરી, ત્યાં જ ચાર્તુમાસ કરવાની વિનંતી કરી. આપના ઉપદેશથી સુંદર ચૈત્ય બનશે અને ઘણો લાભ થશે. “તારે भणियं तेण महाणभागेणं गोयमा; जहा भो भो पियंवए । जइवि जिणालए तहावि सावज्जमिणं णाहं वायामितेणं एवं आयरिज्जा । एयं च समय सारवरं तहिं जहाठियं, अविवरीयं णीसंकं भणमाणए णं तेसिं मिच्छदिट्ठी लिंगीणं साहु वेसधारीणं मज्झे गोयमा ! आसंकलियं तित्थयर नाम, कम्म જ તે વાવાય મેળ, પામવીવલેલી નો મવોદિ ! પ/૧ર૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org