SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અબાધાકાલ:- દરેક કર્મ પ્રકૃતિની બંધ સ્થિતિના અનુપાતથી અબાધાકાલ થાય છે. જે કર્મની જેટલી ક્રોડાકોડ સાગરોપમની બંધસ્થિતિ છે તેટલા જ સો વર્ષનો અબાધાકાલ જાણવો જોઈએ જેમકે :ઉત્કૃષ્ટ બંધ ઉત્કૃષ્ટ અબાધાકાલ ૭૦ ક્રોડાકોડ સાગરોપમના ૭૦૦૦ વર્ષ ૩૦ ક્રોડાકોડ સાગરોપમના ૩૦૦૦ વર્ષ ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમના ૨૦૦૦ વર્ષ ૧૫ ક્રોડાકોડ સાગરોપમના ૧૫૦૦ વર્ષ ૧૦ ક્રોડાકોડ સાગરોપમના ૧000 વર્ષ ૧૨ ક્રોડાક્રોડ સાગરોપમના ૧૨૦૦ વર્ષ ૧૮ ક્રોડાકોડ સાગરોપમના ૧૮૦૦ વર્ષ ૧૭ ક્રોડાક્રોડ સાગરોપમના ૧૭૫૦ વર્ષ ૧૪ ક્રોડાકોડ સાગરોપમના ૧૪૦૦ વર્ષ ૧૬ ક્રોડાકોડ સાગરોપમના ૧૦૦ વર્ષ ૧૨ ક્રોડાકોડ સાગરોપમના ૧રપ૦ વર્ષ જઘન્ય અબાધાકાલ અંતર્મુહૂર્ત આદિ સમજી લેવું જોઈએ, આયુષ્ય કર્મનો અબાધાકાલ જઘન્ય અંતર્મુહૂર્ત, મધ્યમ ૬ મહિના, ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનો ત્રીજો ભાગ અર્થાત્ ૩ કરોડ પૂર્વ એકેન્દ્રિય આદિનો કર્મબંધકાલ – એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધ એક સાગરોપમ છે, બેઇન્દ્રિયના ર૫ સાગરોપમ, ઇન્દ્રિયનો ૫૦ સાગરોપમ, ચૌરેન્દ્રિયનો 100 સાગરોપમ, અસંજ્ઞી પંચેન્દ્રિયનો ૧૦૦૦ સાગરોપમનો ઉત્કૃષ્ટ બંધ છે. તે ૭૦ ક્રોડાકોડી સાગરોપમવાળા મિથ્યાત્વ મોહકર્મની અપેક્ષાએ છે. બીજી જે પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટ બંધ હોય તેના અનુપાત– પ્રમાણમાં સમજી લેવો જોઈએ અર્થાત્ સંજ્ઞી પંચેન્દ્રિયનો ૭૦ ક્રોડાકોડી સાગરોપમ બરાબર એકેન્દ્રિયનો એકસાગરોપમ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનો જઘન્ય બંધકાલ પોતાના ઉત્કૃષ્ટબંધકાલથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો હોય છે. ઉત્કૃષ્ટ બંધકાલ વિવરણ:સશીનો બંધ એકેન્દ્રિય ૩૦ ક્રોડાકોડી સાગર ૪ સાગર ૨૦ ક્રોડાકોડી સાગર કે સાગર ૧૫ ક્રોડાક્રોડી સાગર સાતિયા દોઢ સાગર - - - - - ----- --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004929
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy