________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૯૦
૧૬ કષાય
૧૦ ક્રોડાકોડી સાગર
સાગર ૪૦ ક્રોડાકોડી સાગર
ૐ સાગર વિશેષ :
એકેન્દ્રિયથી બેઇન્દ્રિય ર૫ ગણો તેઈન્દ્રિય
૫૦ ગણો ચૌરક્રિય
૧૦૦ ગણો અસંજ્ઞી પંચેન્દ્રિય ૧૦૦૦ ગણો બંધ થાય છે. એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધકાલ વિવરણ:| પ્રકૃતિ | ઉત્કૃષ્ટ બંધસમુચ્ચય | એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ બંધ જ્ઞાનાવરણીયાદિ ૩૦ ક્રોડાકોડી સાગરોપમ કે સાગરોપમ
સાતા વેદનીય ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમ સાતિયા દોઢ સાગરોપમ * મિથ્યાત્વ મોહ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ ૧ સાગરોપમ
૪૦ ક્રોડાકોડી સાગરોપમ ૐ સાગરોપમ પુરુષ વેદ ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમ
સાગરોપમ બેઇન્દ્રિય જાતિ ૧૮ ક્રોડાકોડી સાગરોપમ કુ, સાગરોપમ ઋષભ નારાચ ૧૨ ક્રોડાકોડી સાગરોપમ | કપ સાગરોપમ નીલાવર્ણ | | ૧૭ ક્રોડાકોડી સાગરોપમ | 8 સાગરોપમ
આ રીતે બધી પ્રવૃતિઓનો એકેન્દ્રિયોનો બંધ જાણી લેવો. તેર પ્રકૃતિનો બંધ એકેન્દ્રિયમાં નથી તેથી ૧૪૮–૧૩ = ૧૩૫ પ્રકૃતિનો બંધ હોય છે. આયુષ્ય કર્મનો બંધ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ અને રર/૩હજાર વર્ષ સાધિક. તેર પ્રકૃતિ – નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક અને તીર્થકર નામકર્મ, મિશ્રમોહ, સમ્યકત્વ મોહ. વિકલેન્દ્રિય આદિનો બંધ – બેઈન્દ્રિયમાં પણ આ ૧૩૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બંધ ર૫ ગણો અર્થાત્ રપ સાગરોપમના ઉપર કહેલા ભાગ સમજી લેવા. જઘન્ય બંધ ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો સમજવો.
આ પ્રકારે તેઈન્દ્રિયોનો ૧૩૫ પ્રકૃતિઓનો બંધ ૫૦ ગુણો, ચૌરેન્દ્રિયનો સો ગણો તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિયનો હજાર ગણો સમજી લેવો.
આયુષ્ય કર્મનો બંધ એકેન્દ્રિયની સમાન જ વિકસેન્દ્રિયનો છે. અસંશી પંચેન્દ્રિયમાં આયુષ્ય બંધ જઘન્ય અંતર્મુહૂર્ત(મનુષ્ય-તિર્યંચાયુ) તેમજ જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org