SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત આર્યા છંદ બનાવવો (૨૦) સમસ્યા-કોયડો (ર૧) માગધિકા છંદ (રર) ગાથા (૨૩) શ્લોક (ર૪) સુગંધિત કરવાની કળા (૨૫) મીણ પ્રયોગ કળા (૨૪) અલંકાર બનાવવા પહેરવાની કળા (૨૭) તરુણી પ્રસાધન કળા અથવા ખુશ કરવાની કળા (૨૮) સ્ત્રી લક્ષણ (ર૯-૪૧) પુરુષ, ઘોડા, હાથી, બળદ, કુકડા, ઘેટાંના લક્ષણ તથા ચક્ર, છત્ર, દંડ, તલવાર, મણિ, કાકણિ ચર્મ(રત્નો)ના લક્ષણ (૪૨-૪૫) ચંદ્ર, સૂર્ય, રાહુ, ગ્રહનું વિજ્ઞાન (૪૬) સૌભાગ્ય (૪૭) દુર્ભાગ્ય જાણવાનું જ્ઞાન (૪૮) રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યા (૪૯) મંત્ર વિજ્ઞાન (૫૦) ગુપ્ત રહસ્યો જાણવાની કળા (૫૧) પ્રત્યેક વસ્તુઓને પ્રત્યક્ષ જાણવાની કળા (પર) જ્યોતિષ ચક્રગતિ (પ૩) ચિકિત્સા વિજ્ઞાન (૫૪) યૂહ રચનાની કળા (૫૫) પ્રતિ યૂહ (૫૬) સૈન્ય માપ (૫૭) નગરમાપ (૫૮) મકાન માપ (૫૯-૬૧) સેના, નગર, મકાન બનાવવાની કળા (ડર) દિવ્યાસ્ત્ર જ્ઞાન (૩) ખડગ શાસ્ત્ર (૬૪) અશ્વશિક્ષા (૫) હસ્તિ શિક્ષા (૬) ધનુર્વેદ (૭) ચાંદી સુવર્ણ, મણિ-ધાતુની સિદ્ધિની કળા (૬૮) બાહુ, દંડ, મુષ્ઠિ, અસ્થિ આદિયુદ્ધ કળા (૯) ક્રીડા, પાસા, નાલિકા ખેલ (૭૦) પત્ર-છેદ કળા (૭૧) ધાતુને સજીવ-નિર્જીવ કરવાની કળા અને ફરી મૌલિક રૂપમાં લાવવું (૭ર) શકુન શાસ્ત્ર. જ્ઞાતાસૂત્ર, ઉવવાઈ સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ આગમોમાં પણ આ ૭ર કળાઓ છે. ક્યાંય-ક્યાંય નામ અને ક્રમમાં ભિન્નતા છે. (૩) એક મુહૂર્તમાં ૭૭ લવ હોય છે. અંગ વંશમાં ૭૭ રાજા ક્રમશઃ દીક્ષિત થયા. (૪) ભગવતી સૂત્રના પાછળના છ શતકોમાં(૩૫-૪૦) ૮૧ મહાયુમ કહ્યા છે. એકેન્દ્રિયના ૧૨, બેઇન્દ્રિયના ૧૨, તે ઇન્દ્રિયના ૧ર, ચોરેન્દ્રિયના ૧૨, અસંસી પંચેન્દ્રિયના ૧ર, સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧. (૫) દર દિવસ પસાર થવા પર ભગવાન મહાવીરના ગર્ભનું સંહરણ થયું. ) ભરત ચક્રવર્તી ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને કેવળી થયા. (૭) ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી તેમજ ઋષભદેવ ભગવાનની ઉમર ૮૪ લાખ પૂર્વની હતી. (૮) બધા બાહ્ય મેરુ અને બધા અંજની પર્વત ચોરાસી હજાર યોજન ઊંચા છે. (૯) ઋષભદેવ ભગવાનના ચોરાસી હજાર પ્રકીર્ણ હતા. ચોરાસી ગણધર અને ચોરાસી ગણ હતા. ચોરાસી હજારની શ્રમણ સંપદા હતી. (૧૦) ચોરાસી લાખ જીવાયોનિ છે. (૧૧) ચાર મેરુ અને રુચક મંડલિક પર્વત પંચાસી હજાર યોજન સર્વાગ્રવાળા છે. (૧૨) ૯૧ વિનય વૈયાવૃત્યના વિકલ્પ છે. બાણુ કુલ પ્રતિમાઓ છે. (૧૩) ૯૩મા મંડળમાં સૂર્યના આવવા પર સમાન દિવસ વિષમ થવા લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy