________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૩ઃ બાર વત
૧૩.
બાફીને સૂકવવા વેચવાનો ધંધો. ૩. સાડી કર્મે વાહન બનાવીને વેચવા. ૪. ભાડી કર્મે વાહન ચલાવીને ભાડાની કમાણી કરવી, વ્યાપાર રૂપે. ૫. ફોડી કમે– ખેતીને માટે હળ ચલાવવું. ખાણ ખોદવી અને તેમાંથી નીકળેલ પદાર્થને વેચીને આજીવિકા ચલાવવી. કુવા, વાવડી, તળાવ, સડક આદિ બનાવવાનો ઠેકો લેવો. દાદત વાણિજજે ત્રસ જીવોના શરીરના અવયવનો વ્યાપાર. હાથીદાંત, રેશમ, કસ્તૂરી, શંખ, કેશ, નખ, ચામડું, ઊન, સીધા ખરીદવા અથવા ઓર્ડર દેવો. ૭. લખ વાણિજે– જે વસ્તુઓને તૈયાર કરવામાં ત્રસજીવોની હિંસા થાય અથવા સોગવવી પડે એવા કેમિકલના વ્યાપાર અથવા લાખ ચપડી આદિ વેચવા, ગળી, સોડા, સાબુ, મીઠું, સાજીખાર, રંગ આદિનો વ્યાપાર. ૮. રસવાણિજે -- દારૂનો ધંધો, તથા ઘી, તેલ, ગોળ, સાકર આદિ રસ પદાર્થનો ધંધો કરવો. દૂધ, દહીં વેચવા. ૯. કેશ વાણિજ્જ– વાળવાળા જાનવર કે દાસ-દાસી વેચવા ખરીદવાનો વેપાર. ૧૦. વિષ વાણિજ્જ – જેનો ઉપયોગ જીવોને મારવાનો હોય એવા પદાર્થ અથવા શસ્ત્રનો વ્યાપાર જેમ કે– જેમ બંદૂક, તલવાર, ડી.ડી.ટી. પાઉડર આદિ. ૧૧. યંત્ર પીડન કર્મ– તેલ અથવા રસ કાઢવો તથા ચરખા મિલ, પ્રેસ, ઘંટી આદિ ચલાવવા, વીજળીથી ચાલે તેવા કારખાના ચલાવવા. ૧૨. નિલંછણ કમે- નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગોપાંગનું છેદન કરવું, ડામ આપવા વગેરે. ૧૩. દવચ્ચિદાવણયા- જંગલ, ખેત, ગામ આદિમાં આગ લગાડવી. ૧૪. સરદહ તલાગ પરિસોસણયા- ખેતી આદિ કરવાને માટે સરોવર, તળાવ આદિના પાણીને સૂકવવા. ૧૫. અસઈ જણ પોષણયા- શોખ, શિકાર અથવા આજીવિકા નિમિત્તે હિંસક જાનવર તથા દુશ્ચરિત્ર સ્ત્રીઓનું પોષણ કરવું (૮) આઠમું વત: અનર્થદંડ વેરમણ –
ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અનુસાર, વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ; જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. આ પ્રકારના ત્યાગ કરવા :- (૧) હોળી રમવી (૨) ફટાકડા ફોડવા (૩) જુગાર રમવો (૪) સિનેમા (૫) પાન (૬) સાત વ્યસન (૭) ધુમ્રપાન (૮) તંબાકુ ખાવું સુંઘવું (૯) માપ વગર પાણીથી સ્નાન કરવું જેમ કે- કુવા, વાવડી, તળાવ, નદી, વરસાદમાં અથવા નળની નીચે. તેનો ત્યાગ કરવો અથવા મર્યાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org