________________
આ ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ-૩ બાર વ્રત
૧ર૩૮
ધર્મગુરુ ધમાંચાર્ય: ધર્મગુરુ અરુ ધર્માચારજ, ઉપકારી જો હોવા
ગૃહસ્થ સાધુ ઔર અરિહંતાદિક, જ્ઞાન પ્રથમ દેવે ૧૩ પરદેશી રાજાને કેશી, જ્ઞાન પ્રથમ દેવેT આનંદાદિ શ્રાવક પહલે, વીર પ્રભુ સેવે f/૧૪ો. શતસપ્તચેલા અબડ શ્રાવક, ને આશ્રય રેવા
ઈત્યાદિ યે અપને-અપને ધર્મગુરુ કેવે ૧પ સીખઃ
શુદ્ધ સમઝ હદય મેં રાખી, ઉપકાર સદા માને. સંયમ ગુણના ધારી જો હો, સુગુરુ ઉન્હેં જાણે /૧ જીવન માંહી મુનિ શ્રાવકનો જ્ઞાન ઉપકાર રેવા
તો ન્યારા-ન્યારા ગુરુ છોડ, ભવી સુગુરુ સદા સેવે /૧૭ પરિણામ: ઈમ જ્ઞાન ગ્રહી ને તત્વ વિમાસી, સીખ હિયે ધરસે.
તિહું લોકે વો નહીં ભટકેગા, ભવદધિને તિરસે ૧૮
શ્રાવકની ઉદાસીનતા -
શ્રાવક જીવનમાં ઉદાસીન રહેવા માટે ધાય માતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કે
અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુમ્બ પ્રતિપાલા
અંતર્ગત ન્યારો રહે, જ્યાં ધાય ખિલાવે બાલ / આ વિષયમાં એક પ્રેરણાત્મક દૃષ્ટાંત છે જેને સ્મરણમાં રાખીને શ્રાવકે દરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉદાસીન વૃત્તિ માટે ચોખાની કણકીનું દષ્ટાંત -
કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું તેમજ સાદાઈ અને ધાર્મિક વિચારોથી યુક્ત હતું.
કોઈ સમયે તેના જીવનમાં પરિવર્તન આવ્યું. અશુભ કર્મોનો પ્રભાવ જામ્યો. તેના વ્યાપારમાં અવરોધ આવ્યો. માલ-દુકાન પણ વેંચાઈ ગયા. મહામહેનતે એકદિવસનું ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ આવી ગઈ. બેઈમાની અને ચાપલૂસી તેના જીવનમાં સર્જી જ ન હતી. સંકટની ઘડીઓમાં પણ તે સંતોષ અને મહેનતથી આજીવિકા ચલાવતા રહ્યાં.
કર્મનો ઉદય વધારે તીવ્ર બનતો ગયો. ભૂખ્યા જ સૂવાનો ટાઈમ આવ્યો. જ્યારે બાળકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો ત્યારે શેઠ શેઠાણીનું ધૈર્ય ખૂટી ગયું. એકબીજાની સલાહ લઈને નિર્ણય લીધો કે અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે, કયાંયથી ચોરી કરીને કામ ચલાવવું. ઇચ્છા ન હોવા છતાં શેઠને સંમત થવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org