________________
કથાશાસ્ત્રઃ અંતગડ સૂત્રા
૧૨૦
(૧૦) સંયમ જીવનમાં તપસ્યાનું અત્યધિક સન્માન હોવું જોઈએ. કારણ કે તપ રહિત કે તપથી ઉપેક્ષિત સંયમ જીવન વાસ્તવિક ફલદાયી બની શકતું નથી. બ્રહ્મચર્ય અને સ્વાથ્ય રક્ષા માટે તથા સંપૂર્ણ ઈન્દ્રિય અને મનોનિગ્રહ માટે ઉપવાસ આદિ તપસ્યાઓ નિતાત્ત આવશ્યક છે, એમ સમજવું જોઈએ. તપસ્યા વિના આ બધી સાધના અધૂરી રહી જાય છે. તપસ્યાના અભ્યાસ વડે જ સાધક અંતિમ જીવનમાં સંલેખના સંથારાના મનોરથને સફળ કરી શકે છે
ગુણ રત્ન સંવત્સર તપ
નવ
દશા
له
ه
co wa enn å
ચૌદ
૩૨
તપસ્યા સંખ્યા દિવસ | તપસ્યા સંખ્યા દિવસ ઉપવાસ ૧૫ ૩૦
૩ ૩૦ છઠ ૧૦ ૩૦ અઠમ
૮ ૩ર. અગિયાર ચાર ઉપવાસ
બાર
૨ ૨૬ પાંચ ૫ ૩૦
૨ ૨૮ ૪ ૨૮
૨ ૩૦ સાત
૩ ૨૪ પંદર આઠ ૩ ૨૭ સોળ
૩૪ કુલ દિવસ ૪૮૦ (૧૬ મહિના) ભિક્ષુની બાર પડિમા પહેલીથી સાતમી પડિમા એક-એક મહિનો | ૭ માસ આઠમીથી દસમી પડિમા | એક–એક સપ્તાહ ૨૧ દિવસ અગિયારમી પડિમા છઠ + પારણા ૩ દિવસ બારમી પડિમા
અઠમ + પારણા | ૪ દિવસ
કુલ = ૭ મહિના ૨૮ દિવસ
ه
ه
'અંતગડદશાસૂસસારાંશસંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org