SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કથાશાસ્ત્ર : અંતગડ સૂત્ર તપસ્યાના, ૪૯ દિવસ પારણાના એમ કુલ ૨૪૫ દિવસ થાય છે.ચાર પરિપાટીમાં કુલ૯૮૦ દિવસ અર્થાત્ વર્ષ આઠમહિના અને ૨૦દિવસ લાગેછે. તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે – (૧) ૧ (૨) ૪ + ર + (૧) ૫ + S (૨) + + + 2 + + જી ૧ + × Y + + + + + + -- + + × 9 ખ + ૪ (૫) ૬ + ૭ + + (૬) + ૩ + + + ૧ (૭) ૫ + S + + ૧ + + + ૪ આમ એક પરિપાટી થાય છે. એ જ પ્રમાણે ચાર પરિપાટી હોય છે. આ તપની આરાધના કરીને વીરકૃષ્ણા આર્યાજીએ અન્ય તપ, સંયમ, સ્વાધ્યાય, અધ્યયન આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં અંતમાં એક મહિનાની સંલેખના દ્વારા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. + + + + X D + જી જી + + + + S ર - + の + અધ્યયન ૮: રામકૃષ્ણા રાણી રામકૃષ્ણા રાણીએ સંયમ લઈ તેનું ૧૫ વર્ષ સુધી પાલન કર્યું. અંતમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી. સંપૂર્ણ વર્ણન કાલી રાણી પ્રમાણે છે. તેમણે ભદ્રોતર નામનું વિશિષ્ટ તપ કર્યું. તેમાં પંચોલા(પાંચ ઉપવાસ)થી માંડીને નવ ઉપવાસ સુધીની તપસ્યા હોય છે. એક ઉપવાસથી ચોલા(ચાર ઉપવાસ) સુધીની તપસ્યા તેમાં નથી કરાતી. તેની એક પરિપાટીમાં ૨ વર્ષ ૨ માસ અને ૨૦ દિવસ લાગે છે. એમાં તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે— + ૧૨૩ 34 ८ + + S + + ८ (૪) + + + ૫ + ૫ + S + ૭ (૫) ૮ + આ રીતે એક પરિપાટી થાય છે. તે જ રીતે ચાર પરિપાટી કરાય છે. ચાર પરિપાટીઓમાં પારણાઓનો ક્રમ પહેલાંની જેમ આયંબિલ સુધી હોય છે. અધ્યયન - ૯ : પિતૃસેન કૃષ્ણા E પિતૃસેન કૃષ્ણા રાણીએ સોળ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તેમણે વિશેષ તપમાં 'મુકતાવલી' નામની તપસ્યા કરી. આ તપમાં એક ઉપવાસથી લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004924
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 1
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy