________________
મેવાડની માનિની.
૩.
“ પ્રેમના વિષયમાં દેશ અને ધર્માંને વચ્ચે લાવવા, એ ચેાગ્ય નથી. ” મહાખતે કહ્યું.
“મહાખતમાં! પ્રેમના વિષયમાં દેશ અને ધર્મને વચ્ચે લાવવાનું તમને ચેાગ્ય નથી લાગતું એનું કારણ એ છે કે તમે વિધી, નિષ્ઠુર અને સ્વાથી થઈ ગયા છે. મારે મન દેશ અને ધર્મ પહેલાં છે અને તેથી તેના ત્યાગ કરીને હું તમને જીવન અપણુ કરી શકીશ નહિં, ” યમુનાએ સગ કહ્યુ .
સહેાબ્બતખાંએ અર્થસૂચક સ્વરે કહ્યુ, “ સલુ ખરરાજે તારા વિવાહ સંબંધ મારી સાથે કરેલા છે, એ તું જાણે છે અને તેથી એક આય હિન્દુ રમણી તરીકે તારે મારા પ્રેમને સ્વીકાર કરવા, એજ તારૂં કર્ત્તવ્ય છે, યમુના !
“ મારૂં કર્ત્તવ્ય શું છે, એ હું સારી રીતે જાણું છું, એટલે તમારે મને સમજાવવાની જરૂરીઆત નથી. મહેાબ્બતમાં ! જાતિ, દેશ, ધર્મ અને સર્વસ્વના ત્યાગ કરીને જે પુરૂષ વિધી થઈ ગયેલ છે, તેના પ્રેમના સ્વીકારને શુ તમે આય રમણીનું કર્ત્તવ્ય ઠરાવવા માગેા છે ? યમુનાએ ભાર દઇને પૂછ્યું.
<<
ઠીક, કન્યની વાત જવા દે; પરંતુ યમુના ! હું તને ખરા જીગરથી ચાહું છું. અને તને દરેક ઉપાયે સુખી બનાવવાને તૈયાર છું. તેમ છતાં શું તું મારા તિરસ્કાર કરીશ ? ” મહેાખતે નરમાશથી સ્વાલ કર્યો.
''
“ તિરસ્કાર;” યમુનાએ આંખા ફાડીને કહ્યું “ હા, તિરસ્કા૨૪ કરીશ; કેમકે તમે કેવળ મારાજ નઠુિ; કિંતુ સમસ્ત હિન્દુ જાતિના તિરસ્કારને પાત્ર છે. વ્યારા મહાત્મ્યતાં ! આ શબ્દો ખેલતાં મારૂં હૃદય ફાટી જાય છે અને સમસ્ત શરીરમાં સખ્ત વેદના થાય છે; પરંતુ શું કરૂ એ શબ્દો મેલ્યા સિવાય ચાલતુ નથી તમને મારા હૃદયમાં સ્થાન આપવાને તૈયાર છું, તમને મારા માથાના મુકુટ બનાવવાને તૈયાર છું, તમને ખરા પ્રેમથી ચાહવાને તૈયાર છું, તમને મારૂ જીવન અણુ કરવાને તૈયાર છું અને તમને ભેટવાને પણ તૈયાર છું-બધી રીતે હું તૈયાર છું; પરંતુ હાય, મારાથી તેમ થઇ શકતું નથી. હું પરમાત્મા ! હું... કેટલી બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org