________________
ભાગ્યવિધાયક ભામાશાહ. મહાબતખાએ રાજપૂત બાળા પ્રત્યે અનિમેષ નયનેએ જોતાં પૂછયું. “તમે કેણુ છે અને મકાનમાં શા માટે એકલા પડી રહેલા છે?”
એ પ્રશ્ન પૂછવાનું તમને શું પ્રયોજન છે?” તે બાળાએ સ્વાલ કર્યો,
“પ્રયજન વિના કે પ્રશ્ન પૂછતું હશે? મહેમ્બતખાએ કહ્યું.
પ્રજન હોય તે ભલે અને ન હોય તે ભલે, પરંતુ એ પ્રશ્ન પૂછવાને તમને શું અધિકાર છે?” બાળાએ ગર્વથી પૂછ્યું.
આ કિલ્લો ભારતસમ્રાટ શહેનશાહ અકબરને શરણે થયે છે, એ શું તમે નથી જાણતા?” મહેમ્બતખાંએ પૂછ્યું.
એ હું સારી રીતે જાણું છું.” બાળાએ ઉત્તર આપે. “તો પછી મને, “તમને પ્રશ્ન પૂછવાને શે અધિકાર છે?” એમ શા માટે પૂછે છે? મહેમ્બતખાએ કહ્યું.
પણ તમે પ્રશ્રન પૂછનાર કોણ છે, એ જાણ્યા સિવાય હું તેને ઉત્તર આપવાને ખુશી નથી.” તે બાળાએ સ્પષ્ટતાથી કહ્યું.
હું ભારતસમ્રાટને સેનાપતિ મહોબતખાં.” મહેબૂતખાંએ પિતાને પરિચય કરાવ્યું.
“તમે સગરસિંહના પુત્ર મહેમ્બતખાં?” બાળાએ આશ્ચર્યયુકત સ્વરે સામે સ્વાલ કર્યો.
હા.” મહેમ્બતખાંએ અભિમાનથી પિતાનું મસ્તક ઉન્નત કરતાં કહ્યું.
તે પછી તમે મને ઓળખી શકતા નથી?” બાળાએ પુન: સવાલ કર્યો. ન મહાબખાંએ બાળા પ્રત્યે ધ્યાનપૂર્વક જોઈને ઉત્તર આપે.
તમને પ્રથમ જોયા હેય, એમ જણાય છે, પરંતુ હાલ તમને ઓળખી શકતા નથી.”
જે મનુષ્ય પોતાની જતિને, પિતાના સમાજને, પિતાના દેશને અને પોતાના ધર્મને સર્વથા ત્યાગ કરીને અન્ય ધર્મના વીકાર કર્યો છે, તે નિહુર મનુષ્ય પિતાની આત્મીય વ્યક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org