________________
૭૮
ભાગ્યવિધાયક ભામાશાહ
કિલ્લામાં ભરાઇ રહીને શું ફળ મેળવશું ? ” રણવીરસિહ ભાં ચડાવીને ઉત્તર આપ્યા.
“ ત્યારે તે આપણે કિલ્લાના સત્વર ત્યાગ કરવા પડશે, ” ભામાશાહે કહ્યું.
“ એ સિવાય બીજો ઉપાય પણ રહેલે નથી. ” સલુમરરાજે કહ્યુ .
પ્રતાપસિહં રણવીરસિંહની વાત સાંભળી દીલગીરીસૂચક સ્વરે કહ્યું, “ ખરેખર મેવાડના ભાગ્યવિ તનૂન અસ્ત થવાની તૈયારીમાં આવી લાગ્યા છે; તેના પુનઃ ઉદય ક્યારે થશે, એ કહી શકાય તેમ નથી; કેમકે જાતિ" એ જ જ્યારે વિશ્વાસઘાત કરવા લાગ્યા છે, ત્યારે દેશના મચાવશી રીતે થઇ શકે ? હાય ! ભગવન્! મેવાડનું આ શુ થવા બેઠું છે ? કૃપાનિધિ ! મેવાડ ઉપર તમારી આટલી બધી અકૂપા કેમ થઇ છે ? ઠીક છે, આપ અમારા ઉપર -મેવડ ઉપર ક્રોધાયમાન થયા હૈ। તે ભલે, પરંતુ મને આપનામાં –મારા આત્મામાં સ’પૂર્ણ શ્રદ્ધા છે કે આપને પુન: એકવાર મેવાડ ઉપર કૃપાદષ્ટિ કરવી પડશે જ અને તે ક્યારે ? તેની મને દરકાર નથી; મને દરકાર છે માત્ર કર્ત્તવ્યમાં સંપૂર્ણ ખળથી જોડાઈ રહે. વાની અને પછી ભલે આખું જગત્ પ્રતાપસિ‘હુ ઉપર ચડી આવે, તા તેથી શું હરકત છે ? મંત્રીશ્વર અને સરદાર ! તમે મારા આ કન્યમાં જોડાઇ રહેવાને તૈયાર છે ને ? ’'
ઃઃ મહારાણા ! એવે શંકાશીલ પ્રશ્નજ શા માટે કરી છે ? શુ આપને અમારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયેા છે? અમે સર્વે એ સુખમાં ષને દુ:ખમાં આપની સાથેજ રહેવાની પ્રતિજ્ઞા કરેલી છે, એ આપ ક્યાં નથી જાણતા? મેવાડના ઉદ્ધાર એજ અમારા મત્ર છે અને એ મંત્રની સિદ્ધિને અર્થે અમે અમારા પ્રાણ માપવાને પણ તૈયાર જ છીએ. ” ભામાશાહે અને સલુ ખરરાજે દ્રઢ અવાજે કહ્યું. “ ઠીક ત્યારે, હાલ તેા કિલ્લાના ત્યાગ કરવા, એજ ઉચિત છે ને ? ’” પ્રતાપે પૂછ્યું.
66
હા, કેમકે પાણી વગર બચાવ શી રીતે થઇ શકે ?' ભામાશાહે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org