SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડની માનિની, u માટે સોંકટ સમયમાં ધીરજ ધરવા ઉપરાંત ઉપસ્થિત થતાં વિઘ્નોને ક્રમાનુસાર દૂર કરવામાં જ ડહાપણ સમાયલું છે; નહિ કે ઉતાવળા થઈ નિરર્થક પ્રાણનું બલિદાન દેવામાં. ” પશુ ગાવિંદસિંહે કહ્યું. “ મહારાણા ! મત્રીશ્વરનુ` કથન અક્ષરશ: સત્ય છે. આપણે માથે ગમે તેટલાં સંકટ આવી પડે; તે તેને સહેવામાં અને તેના ચેાગ્ય અવસરે પ્રતિકાર કરવામાં જ આપણે આપણા સામર્થ્ય ના ઉપયોગ કરવા, એજ હિતાવહુ છે; કાય માં ઉતાવળા થવાથી અર્થ સરે તેમ નથી. "" “ ભામાશાહુ અને ગોવિંદસિંહું ! તમારૂં ઉભયનુ કહેવુ હું સ્વીકારૂં છું અને તે પ્રમાણેના વનને જ હું ડહાપણ ગણ્ છું; પરંતુ સહનશીળતાની કાંઇ હૃદ હાવી જોઇએ કે નહિ ? માપણે ચિત્તોડ, ઉદયપુર અને પ્રિયભૂમિ મેવાડના ઘણાખરા પ્રદેશ ગુમાવી એઠા છીએ અને માત્ર ફીમલમેરના એકજ કિલ્લો આપણા હસ્તગત રહેલા છે, તેમ છતાં મિથ્યા ખચાવ કરવાના પ્રયાસેા કરવા, એ શુ મૂર્ખતા નથી ? હલ્દીઘાટના યુદ્ધમાં શત્રુઓને જેવા હાથ આપણે ખતાવ્યા હતા, તેવાજ હાથ ફરીથી એક વખત બતાવવાના આ અવસર આવેલા છે; માટે હવે તેા યાહેામ કરીને શત્રુદળ ઉપર સિંહની જેમ ટુટી પડીને ભાગ્યને અજમાવી જોવુ. એજ આપણા માટે ઉચિત છે. ” પ્રતાપસિંહે મૂછેના આંકડા વાળતાં કહ્યું, હું પણુ મહારાણાના મતને ઉચિત ગણું છું. રણવીર સિંહૈ આવતાં વેંત મહારાણાને નમીને કહ્યું. “ કારણ કે આપણા સનાશ થવામાં હવે એક ક્ષણના પણ વિલંબ નથી. દ 77 22 "" “ કેમ ? શું કાંઇ નવિન ખબર મળી છે ? ” ભામાશાહે માતુરતાથી પૂછ્યું. 66 હા, હું જે નવિન ખખર લાવ્યેા છુ, તે એટલા બધા ભય કર છે કે જેને સાંભળતાં આપ સર્વને સખેદાશ્ચર્ય થશે. માણુપતિની સલાહથી શત્રુઓએ પીવાના પાણીના કુવામાં કાઇ પાસે વિષ નંખાવ્યું છે અને તેથી જે લેાકેા કુવાનું પાણી પીએ છે, તે તુરતજ મૃત્યુવશ થઈ જાય છે. કહા, હવે પાણી વિના આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy