________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
પ્રકરણ ૧૧ મુ.
મેવાડની માનિની.
Truly if Hindustan is ever saved, it will be by the virtues of its women; for more nobly-endowed female humanity is not to be found in the most highly civilized of the earth than amongst the zananas of India. ' W. Knighten.
૭૬
66
કામલમેરના કિલ્લા ઉપરથી મેગલ સૈન્યનું નિરીક્ષણ કરતાં કરતાં પ્રતાપસિંહે કહ્યું, “ કેમ સહુ ખરરાજ ! શી ખખર છે ? ” સહુ બરરાજ ગાવિસ હું ઉત્તર આપ્યું. મહારાણા ! માગલ સેનાપતિ શાહુમાજમાં સાથે સગરિસહુના કુલાંગાર પુત્ર મહેાત્મ્ય તમાં પણ આવ્યાની ખખર મળી છે તથા આભુના અધિપતિ દેવ રાજ શત્રુ પક્ષમાં ભળી ગયા છે. મને લાગે છે કે આ વખતે પણ આપણા પરાજયજ થશે. ”
“ મેવાડના પરાજય, મેવાડનું પતન અને મેવાડનેા નાશ, એજ શબ્દ જન્મભરથી હું સાંભળી રહ્યો છું. કાઇ કહેતું નથી કે મેવાડનો વિજય થશે ! ” પ્રતાપસિ ંહે દીલગીરી ભરેલા સ્વરે કહ્યુ. “જો ભાવિમાં પરાજય જ નિર્માણ થયેલા છે, તે પછી કિલ્લામાં ભરાઇ રહીને ખચાવ કરવાથી શું ફળ મળે તેમ છે? મને લાગે છે, ગાવિંદસિંહું ! કે કિલ્લાના દરવાજા ખુલ્લા કરીને સકળ સૈન્ય સાથે શત્રુએ ઉપર એક સાથે ટુટી પડવું, એજ એક માર્ગ આપણા માટે અવશેષ રહેલા છે. ”
'
''
મહારાણા ! ” ભામાશાહે જરા આગળ આવીને કહ્યું. આપ આવા ઉદ્ગારા શા માટે કહાડા છે, એ અમે સર્વ સમ જીએ છીએ, મેવાડની આ પડતી દશા જોઇને આપને હૃદયમાં જેવા આઘાત થાય છે તેવા આઘાત અમને પણ થાય છે; પરન્તુ એ આઘાતનું સ્મરણ કરી કાર્ય માં ઉતાવળ કરવાની કશી પણ અગત્ય નથી. આપણા ઉદ્દેશ શુભ છે એટલે તેનુ ફળ પણ શુભજ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org