________________
કાવ્યકાવિદ પૃથિવીરાજ.
93
“ જોધમાના મામ ત્રણથી લીલાદેવી મધ્યાન્હ પછી રાજ્યમલયમાં ગઈ હતી, ત્યાંજ મા બનાવ બન્યા જણાય છે; કેમકે ભાઈએ મ્યાના અહીં ગુપચુપ મૂકીને ચાલ્યા ગયા છે. ચંપાદેવી. એ જવાબ આપ્યા.
""
?
ઃઃ
“ હા, સમજવામાં આવ્યું.. અકખરનુંજ આ કૃત્ય જણાય છે. પ્યારી ! લાલાં ! આ તારી દશા ? આ રીતે તારૂ મૃત્યુ ? હાય, દેવી ! આ શું ?” પૃથિવીરાજે એમ કહીને નિ:શ્વાસ મૂકયા. “ શું અકખરે રાણીજીનું ખૂન કર્યું ” કરમચંદે પૂછયું. ના, એમ તેા નહિ; પરંતુ એ નરાધમના અત્યાચારથી જ સતીએ પેાતાના પ્રાણનું બલિદાન આપેલુ છે, મને લાગે છે કે એ દુષ્ટે જ લીલાદેવીને જોષખાના નામથી બેાલાવી તેના સતી. ત્વને નષ્ટ કરવાના પ્રયાસ કર્યો હશે અને તેથીજ તેણે આત્મહત્યા કરી જણાય છે.” પૃથ્વીરાજે પેાતાની માન્યતા કહી બતાવી. 66 પણ એમ ખનવુ શકય છે ? ” કરમચ ંદે શંકા કરી. હા, કેવળ શકય છે; કેમકે અકબરે ઘણા સમયથી લી લાદેવીના અપૂર્વ રૂપ-લાવણ્યની પ્રશંસા સાંભળેલી હતી અને તેથી તેણે આ વખતના નારાજના મહિલામેળામાં તેને મેાકલવાનું મને ખાસ આગ્રહથી કહ્યું હતુ. લીલાદેવીને એ શયતાને મહિલા મેળામાં જરૂર જોઈ હશે અને તેથીજ એ રૂપના તરસ્યા પિશાચે તેને ભેળવીને જોખાના નામથી તેડાવી તેના ઉપર અત્યાચાર ગુજારવા માંડતાં તેણે આત્મહત્યા કરી જણાય છે. હાય, પ્રાણાધિક લીલાદેવી ! તારા શત્રુનું ભયંકર વેર જ્યારે હું લઈશ, ત્યારે જ તને શાંતિ વળશે, ખરૂને ? ” એમ કહીને પૃથિવીરાજ ગાંડાની જેમ લાલાં લાલાં જપતા આમતેમ ફરવા લાગ્યા.
"(
"C
કરમચઢે તેના હાથ પકડીને નરમાશથી કહ્યું, આપ વીર પુરૂષ થઈને ધીરજને કેમ ગુમાવી બેઠા છે ? રાણીછ તા પોતાનુ નામ અમર કરીને અને અક્ષય કીર્તિ સ ંપાદન કરીને સ્વર્ગમાં ગયા છે, તે હવે આપને શું પાછા મળનાર છે ? શાંત થાએ, ચિત્તને ઠેકાણે રાખે। અને શમની ચેાગ્ય વ્યવસ્થા કરવાની તૈયારી કરા.
""
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org