________________
LOR
ભાગ્યવિધાયક ભામાશાહ.
પાસે ગઇ. ભાઇ મ્યાના મુકીને ચાલ્યા ગયા એટલે તેણે લીલાદેવીને સખાધીને કહ્યું મ્હેન ! બહાર આવેા: લેાઇએ ચાલ્યા ગયા છે. અહીં ફકત હું અને દાસી ખેજ છીએ.”
મ્યાનામાંથી કાઇએ કાંઇ પશુ ઉત્તર આપ્યા નહિ; તેમ તેમાંથી કાઇ બહાર પણ નીકળ્યુ' નહિ.
ચંપાદેવીએ પુન: કહ્યું: “હેન ! કેમ કાંઇ જવાબ આપતાં નથી ? બહાર આવેા; અહીં કાઇ પુરૂષ નથી,”
એ પ્રમાણે કહ્યા છતાં પણ ઉત્તર મળ્યા નહિ, એટલે તેણે સ્થાના ઉપરના કપડાને કહાડી નાંખ્યુ અને જોયું તે લીલાદેવી મૃતવત્ સ્થિતિમાં પડેલી હતી, ચપાદેવી તથા દાસી આ શા પ્રકાર છે, તે પ્રથમ સમજી શક્યા નહિ; પરંતુ જ્યારે તેમણે ખરાખર ધ્યાન પૂર્વક જોયું ત્યારે ખરી હકીકત સમજવામાં આવી ગઇ. લીલાદેવીના શમને આવી સ્થિતિમાં જોઇ ચંપાદેવીની મતિ મુંઝાઇ ગઇ અને હવે શું કરવું તથા શું ન કરવુ, એના ગહન વિચારમાં તે પડી ગઇ; પરંતુ એટલામાં પૃથિવીરાજ કરમચંદની સાથે ત્યાં આવી પહેાંચ્યા. તેણે આવતાં જ પૂછ્યું. “ચંપા ! મ્યાના હજુ કેમ મહી પડ્યો છે ? ''
ચંપાદેવીએ તેના કાંઇ પણ ઉત્તર નહિ આપતાં મ્યાના ઉપ રનું કપડું ફરીથી કહાડી નાંખ્યુ અને પૃથિવીરાજને ઇશારતથી જોવાને સૂચવ્યું.
તેણે જોયુ; બરાબર જોયુ અને તેથી તેની આંખે અંધારા આવવા લાગ્યાં. તેણે આશ્ચર્યચક્તિ સ્વરે પૂછ્યું, આ શું! લી. લાદેવીન શખ ?
66
,,
કરમચંદ પણ આ પ્રકાર જોઈને આશ્ચર્ય પામી ગયે અને તેણે પણ તેવાજ પ્રશ્ન કર્યો.
ચંપાએ ધીમેથી કહ્યું, “ હા, મારી વ્હેનનું એ શખ છે. કાઇ ચાંડાલે તેનું ખૂન કર્યુ છે. અગર તે તેણે પાતેજ આત્મહત્યા કરી છે.’
""
“ પરંતુ શમ્યાનામાં કયાંથી આવ્યું? ” પૃથિવીશજે આતુરતાથી પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org