________________
પ્રેમ કે કથ્ય.
સહ
બહાર નીકળી શકયે નઢુિ. થાડી વાર વિચારગ્રસ્ત અવસ્થામાં ઉભા રહ્યા બાદ તે ઉત્સાહિત વદને અને દ્રઢ પગલે પાછો ફર્યો અને ત્યરાથી સ્વસ્થાનકે જવા નીકળ્યે; પર ંતુ વૃક્ષાની ઘટામાંથી બહાર નીકળતાંજ તે સ્તબ્ધ થઇ ગયા અને જાણે તેના પગ કાઇએ ખેાઢી દીધા હાય, તેમ તે ત્યાં ને ત્યાં જ ઉભો રહી ગયા.
“ અત્યારે આમ કયાં ગયા હતા, કૅસિંહૈં ? ” મહારાણા એ તેની સામે તીક્ષ્ણ દ્રષ્ટિએ જોઇને કરડા સ્વરે પૂછ્યું.
કસિંહની મગદૂર નહેાતી કે તે મહારાણાને એ પ્રશ્નના ખરા ઉત્તર આપી શકે. તે નીચું મુખ રાખીને જેમના તેમ ઉભા રહ્યો. “ કેમ ઉત્તર આપતા નથો ? ” મહારાણાએ પુન: ભાર ઃઇને પૂછ્યું.
(4
કુપાળુ મહારાણા ! ” કૅસિદ્ધ નિરૂપાયે મેલ્યા. તેના “ મારી પગ ધ્રૂજતા હતા અને તેનુ મુખ નિસ્તેજ બની ગયું હતું. ગભીર ભૂલ થઇ છે; મને ક્ષમા કરે. ’
“ તમારી ભૂલની તમને ક્ષમા આપવી કે નહિ, તેના નિય પાછળથી થશે; પરંતુ તારા મહારાણાની આજ્ઞાના અમલ તુ આવી રીતેજ કરે છે ને ? ” પ્રતાપસિહે કાંઇક શાંતિથી કહ્યું'.
""
સિંહે દ્રઢતાને ધારણ કરોને નિ યતાથી જવામ માપ્યા. કૃપાનાથ ! આપની માજ્ઞાના અમલ કરવામાં અવશ્ય મારી ભૂલ તા થયેલી છે; પરંતુ તે ક્ષમા ન આપી શકાય એવી ગભીર નથી. ’
“ ઠીક, અત્યારે તે તું તારા કત્તબ્ધ ઉપર ચાલ્યા જા; તારી ભૂલના નિર્ણય પાછળથી કરવામાં આવશે. ” એમ કહી પ્રતાપસિંહુ ભામાશાહને લઇ આગળ ચાલ્યા એટલે કર્મસિંહ તેમને નમન કરીને ત્યાંથી કિલ્લા ઉપર ચાર્લ્સે ગયા.
કે સિંહના ચાલ્યા જવા પછી મહારાણાએ કહ્યું. “ ભામા શાહ ! કુસુમના વિચાર જાણીને હું બહુ ખુશી થયા છું અને આવી સ્વદેશપ્રેમી અને સદ્ગુણી પુત્રીના પિતા તમને ધન્યવાદ આપુ છું.
હાવા માટે હું
""
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org